ગુજરાત

અમદાવાદ ના શાહીબાગ માં શ્રી કૃષ્ણ દૂધ ઘર ડેરીમાં શુધ્ધતા ના નામેં અશુદ્ધ “ઘી” નો વેપાર ,

અમદાવાદ ના શાહીબાગ માં શ્રી કૃષ્ણ દૂધ ઘર ડેરીમાં શુધ્ધતા ના નામેં અશુદ્ધ “ઘી” નો વેપાર,

અમદાવાદ શહેરમાં કેટલીક જગ્યાએ ભેળસેળ વાળા ડૂબલિકેટ ઘી નું વેચાણ કરીને નફા ખોર વેપારીઓ પ્રજાના આરોગ્ય સાથે ગંભીર પ્રકારના ચેડાં કરી રહ્યા છે છતાં શહેર ના ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગ નિશ્ચિત રહીને નિષ્ક્રીય બની રહે તે કેવી રીતે ચાલે પ્રાપ્ત માહિતી અને મળેલ ફરિયાદ અનુસાર અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ શ્રી કૃષ્ણ દૂધ ધર ડેરી માં ભેળસેળવાળા ધી નો ધમધોકાર વેપાર ચાલી રહ્યો છે અહીં ઘી માં અખાત પ્રદાથોની ભેળસેળ કરીને ઘી નું વેચાણ કરવામાં આવી રહ્યું છે આ ઘી નું સેમ્પલ લેબોરેટરીમાં તપાસ કરવામાં આવતા ફેલ થયું છે છતાં શહેર ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગની આંખ ઉગળતી નથી,

વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ શાહીબાગ વિસ્તારમાં આવેલ શ્રી કૃષ્ણ દૂધ ધર ડેરીમાં વેચાતું ઘી ગુણવત્તાહીન અને છેલ્લી કોલેટીનું હોય છે અને સસ્તામાં મળતા ઘી ના ખરીદદારો પણ ઘણાખરા હોય છે જેતેમના આરોગ્ય માટે ખતરો ઉભો કરી રહ્યા છે આજે શુદ્ધ ઘી નો ભાવ વધતા લોકો સસ્તું ઘી શોધતા હોય છે અને આવી ડેરીઓના વેપારીઓ તેનો ખૂબ ફાયદો ઉઠાવતા હોય છે નફાખોર વેપારીઓને પ્રજાના આરોગ્યની કઈ પડી નથી માત્ર ને માત્ર તેમનો નફો તેમને દેખાય છે અને તે ઘી પ્રજાના આરોગ્યના માટે ખતરા સમાન બની જાય છે શ્રી કૃષ્ણ દૂધ ઘર ડેરીમાં શુદ્ધ તાના નામે અશુદ્ધ ઘી નો વેપલો ચાલી રહ્યો છે તેની સાથે અન્ય ખાદ્યય ચીજો કે જેમાં આવા ઘી નો વપરાશ થાય છે તેની શુદ્ધ તાની કોઈ ગેરન્ટી નથી ? શ્રી કૃષ્ણ દૂધ ડેરીના વેપારીઓનો એકજ મનસૂબો છે નફાખોરીનો અને એ હેતુ પાર પડી રહ્યો છે ડૂબલિકેટ ઘી નું વેચાણ કરીને આ ડુબ્લિકેટ ઘી ક્યારેક બાળકોના આરોગ્ય માટે ખતરનાક નીવડી શકે છે અજાણતા ગ્રાહકો તે હોંશે હોંશે ખરીદી રહ્યા છે નફાખોરી કરતા આ ડેરી ના વેપારીની માનવતા જાણે મરીપર વારી છે ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગ આવા વેપારીઓ સામે લાલ આંખ કરવાના બદલે આંખ આડા કાન કાન કરી રહ્યું છ�

નૈતિક સમાચાર
NS NEWS

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button