NS News
-
રાજકારણ
દેશના ૧૬માં રાષ્ટ્રપતિ ચૂંટણી ૧૮ જુલાઇના રોજઃ૨૯ જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકશે.
વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪ જુલાઈએ પૂરો થઈ રહ્યો છે ત્યારે ભારતીય ચૂંટણી પંચે દેશના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો…
Read More » -
મનોરંજન
આર્યન ખાન ડ્રગ્સ કેસને લઇ શાહરૂખ ખાનથી અભિનેતા અને સાંસદ શત્રુધ્ન નારાઝ થયા
બોલિવૂડ એક્ટર શત્રુઘ્ન સિન્હા આ દિવસોમાં શાહરૂખ ખાનથી નારાજ ચાલી રહ્યા છે. આર્યન ખાન ડ્રગ્સ કેસને લઈને પીઢ અભિનેતાની નારાજગી…
Read More » -
ભારત
આરબીઆઈની બેઠકમાં રેપો રેટના દરમાં ૦.૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યા
નવી દિલ્લીઃ વધતી જતી મોંઘવારીને કાબુમાં લેવા માટે બુધવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠક બાદ…
Read More » -
દેશ દુનિયા
વિશ્વના સૌથી ઠંડા પ્રદેશ એન્ટાર્કટિકામાં સૂરજ ડુબ્યો, છ મહિના અંધારું રહેશે
એન્ટાર્કટિકામાં યૂરોપના કૉન્કૉર્ડિયા રિસર્ચ સ્ટેશનમાં ૧૨ સાયન્ટિસ્ટ, એક્સપ્લોરર અને સ્ટાફ હવે આગામી છ મહિના સુધી સૂરજ જાેઇ નહીં શકે. કારણ…
Read More » -
જથ્થાબંધ મોંઘવારીએ એપ્રિલમાં ૧૭ વર્ષનો રેકોર્ડ તોડ્યો
પૈસા ઓછા અને ખર્ચા વધારે…આ છે સામાન્ય માણસની પરિસ્થિતિ. ખર્ચાઓ એવા કે ઓછા થવાનું નામ નથી લેતા અને એકબાજુ સતત…
Read More » -
ગુજરાત એટીએસએ ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટના ૪ આરોપીઓની ધરપકડ કરી
ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડીએ દાઉદ ઈબ્રાહિમ ના નજીકના સાથી અને ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટના ૪ આરોપીઓની અમદાવાદમાંથી ધરપકડ કરી છે. મુંબઈ…
Read More » -
મનોરંજન
ચરબી કઢાવવાનું ઓપરેશન કરવતાં ૨૧ વર્ષિય ટીવી એક્ટ્રેસનું મોત!
કન્નડ ટીવી એક્ટ્રેસ ચેતન્ના રાજ જે માત્ર ૨૧ વર્ષની છે. તેણે બેંગલુરુનાં નવરંગ સર્કલની શેટ્ટી કોસ્મેટિક હોસ્પિટલમાં ફેટ સર્જરી કરાવી…
Read More » -
રાજકારણ
યુપીએ દ્વારા અર્થતંત્રને મજબૂતી અપાઇ હતી પણ ભાજપે અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું ઃ રાહુલ ગાંધી
ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે વડાપ્રધાન પર અગાઉની…
Read More » -
જીવનશૈલી
ઉત્તર ભારતના તાપમાનમાં ઘટાડો નોંધાયો, આગામી દિવસોમાં ગરમીથી રાહત મળશે
ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં પ્રદેશના કેટલાક ભાગોમાં…
Read More » -
ભારત
કેદારનાથ ધામમાં ભોજન,પાણી અને રહેવાના ભાવ આસમાને પહોંચ્યા પરોઠા ૧૫૦ રૂપિયા અને પાણી બોટલ ૫૦માં મળી રહી છે
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ચાલી રહી છે તીર્થયાત્રીઓ મોટી સંખ્યામાં પહાડો પર ઉમટી પડયા છે.લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચી રહ્યાં…
Read More »