NS News
-
રાજકારણ
સ્મૃતિ ઈરાનીના કાર્યક્રમમાં હંગામો એનસીપી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી; મહિલા સભ્યને મારવાનો આરોપ
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે ભાજપ અને એનસીપીના…
Read More » -
Uncategorized
રાજકોટ દૂધ સંઘ દૂધ મંડળીઓને ૧૦ રૂપિયાનો વધારો આપશે
રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળ દ્વારા મહત્વનો ર્નિણય લેવાયો છે. ડેરીએ દૂધમાં પ્રતિકિલો ફેટે શ્૧૦નો વધારો કર્યો છે. ૨૧ મેથી…
Read More » -
Uncategorized
લંડનમાં મહારાણી એલિઝાબેથની પ્લેટિનમ જ્યુબિલીમાં ગરબા-પહેરવેશ બન્યા આકર્ષણનું કેન્દ્ર
લંડનમાં વિન્ડસર કેસલ ખાતે ઉજવાઇ રહેલા પ્લેટિનમ જ્યુબિલી વર્ષ નિમિત્તે ગુજરાતી કલાકારોએ રજૂ કરેલા ગરબા અને ખેલૈયાઓના પહેરવેશ પર હોલીવૂડના…
Read More » -
ધો.૧૦નું આવતા અઠવાડિયે પરિણામ જાહેર થશે
ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓની પરિણામની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. કારણ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક…
Read More » -
ભારત
રેલવેએ વરિષ્ઠ નાગરિકોને અપાતી રાહતો બંધ કરી અબજાેની આવક મેળવી
રેલવેએ માર્ચ ૨૦૨૦ થી બે વર્ષમાં વરિષ્ઠ નાગરિક મુસાફરો પાસેથી રૂ. ૧,૫૦૦ કરોડની વધારાની આવક મેળવી છે. કોરોના વાયરસ મહામારી…
Read More » -
વ્યાપાર
સેન્સેક્સ ૧૩૪૫ અંક વધ્યો, નિફ્ટી ૧૬૫૨૯ પર બંધ; એલઆઇસીનો શેર ૮૭૨ રૂપિયા પર બંધ
ભારતીય શેરબજારો આજે સપ્તાહના બીજા દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ ૧૩૪૫ અંક વધી ૫૪૩૧૮ પર બંધ રહ્યો હતો. જ્યારે…
Read More » -
મોંઘવારીથી બચવા મોદી સરકાર ૬૦ જેટલી કંપનીઓ ખાનગી હાથમાં સોંપશે
ખાતર, કપડા, રસાયણ અને પેટ્રોકેમિકલ, ફાર્માસ્યૂટિકલ્સ અને વાણિજ્ય મંત્રાલયો અંતર્ગત ૬૦ કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યમોના ખાનગીકરણ અથવા તો બંધ કરવા…
Read More » -
જીવનશૈલી
આસામમાં પુરના કારણે જનજીવન ઠપ્પઃ પુરના પાણીમાં રેલ્વે ટ્રેક તણાયા, હજારો લોકોનું રેસ્ક્યુ કરાયું
આસામમાં ૨-અરૂણાચલ પ્રદેશમાં ૫ના મોત રાહત અને બચાવ કાર્ય ચાલું આસામમાં સતત થઈ રહેલા વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં ભારે પુર…
Read More » -
રાજકારણ
રાજકોટમાં ગળા પર લીંબુ-મરચાં પહેરી કોંગ્રેસનું હલ્લાબોલ, પોલીસે ટીંગાટોળી સાથે કાર્યકરોની અટકાયત કરી
રાજકોટમાં આજે જિલ્લા કોંગ્રેસ-પ્રમુખ અર્જુન ખાટરિયાની અધ્યક્ષતામાં મોંઘવારી મુદ્દે વિરોધપ્રદર્શન યોજાયું હતું. લીંબુ-મરચાં પહેરી કોંગી કાર્યકરોએ બહુમાળી ભવન ચોક ખાતે…
Read More » -
Uncategorized
હવે જળસંકટ ઘેરું બનશે રાજ્યમાં ૪૫ ડીગ્રી ગરમીમાં ડેમો સુકાયા, ઉ.ગુજરાત-કચ્છમાં પાણીનો પોકાર, ૧૫ ડેમમાં ૧૩ ટકા પાણી બચ્યું
ઉનાળામાં પડી રહેલા આકરા તાપની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પાણીની તંગી ખૂબ તીવ્ર બની છે. પાણીની પરેશાનીને કારણે સરકાર દ્વારા ઘણા…
Read More »