NS News
-
વ્યાપાર
સેન્સેક્સ ૧૩૪૫ અંક વધ્યો, નિફ્ટી ૧૬૫૨૯ પર બંધ; એલઆઇસીનો શેર ૮૭૨ રૂપિયા પર બંધ
ભારતીય શેરબજારો આજે સપ્તાહના બીજા દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ ૧૩૪૫ અંક વધી ૫૪૩૧૮ પર બંધ રહ્યો હતો. જ્યારે…
Read More » -
મોંઘવારીથી બચવા મોદી સરકાર ૬૦ જેટલી કંપનીઓ ખાનગી હાથમાં સોંપશે
ખાતર, કપડા, રસાયણ અને પેટ્રોકેમિકલ, ફાર્માસ્યૂટિકલ્સ અને વાણિજ્ય મંત્રાલયો અંતર્ગત ૬૦ કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યમોના ખાનગીકરણ અથવા તો બંધ કરવા…
Read More » -
જીવનશૈલી
આસામમાં પુરના કારણે જનજીવન ઠપ્પઃ પુરના પાણીમાં રેલ્વે ટ્રેક તણાયા, હજારો લોકોનું રેસ્ક્યુ કરાયું
આસામમાં ૨-અરૂણાચલ પ્રદેશમાં ૫ના મોત રાહત અને બચાવ કાર્ય ચાલું આસામમાં સતત થઈ રહેલા વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં ભારે પુર…
Read More » -
રાજકારણ
રાજકોટમાં ગળા પર લીંબુ-મરચાં પહેરી કોંગ્રેસનું હલ્લાબોલ, પોલીસે ટીંગાટોળી સાથે કાર્યકરોની અટકાયત કરી
રાજકોટમાં આજે જિલ્લા કોંગ્રેસ-પ્રમુખ અર્જુન ખાટરિયાની અધ્યક્ષતામાં મોંઘવારી મુદ્દે વિરોધપ્રદર્શન યોજાયું હતું. લીંબુ-મરચાં પહેરી કોંગી કાર્યકરોએ બહુમાળી ભવન ચોક ખાતે…
Read More » -
Uncategorized
હવે જળસંકટ ઘેરું બનશે રાજ્યમાં ૪૫ ડીગ્રી ગરમીમાં ડેમો સુકાયા, ઉ.ગુજરાત-કચ્છમાં પાણીનો પોકાર, ૧૫ ડેમમાં ૧૩ ટકા પાણી બચ્યું
ઉનાળામાં પડી રહેલા આકરા તાપની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પાણીની તંગી ખૂબ તીવ્ર બની છે. પાણીની પરેશાનીને કારણે સરકાર દ્વારા ઘણા…
Read More » -
મનોરંજન
મોટી રકમ મળશે તો જ હેરાફેરીની સિક્વલ ફિલ્મ કરીશઃ પરેશ રાવલ
હાલમાં જ ઓટીટી પર ઋષિ કપૂર અભિનીત છેલ્લી ફિલ્મ શર્માજી નમકીનમાં ઋષિ કપૂરની ભૂમિકા ભજવનાર અભિનેતા પરેશ રાવલ આ દિવસોમાં…
Read More » -
ભારત
અયોધ્યામાં રામમંદિર બનવાથી નેપાળના લોકો પણ ખુશી અનુભવી રહ્યા હશે ઃ વડાપ્રધાન મોદી
બુદ્ધ પૂર્ણિમાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે આશરે ૧૦.૩૦ વાગે નેપાળના લુંબિની પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે લોકોને સંબોધન…
Read More » -
ગુજરાત
જૂનાગઢ / ગિરનાર રોપ-વેમાં વેકેશનને લઈને પ્રવાસીઓ માટે ૧૦ ટિકિટ પર એક ટિકિટ ફ્રી
હરવા-ફરવાની બાબતમાં ગુજરાતીઓનો પહેલેથી જ અલગ અંદાજ છે. તેમાં પણ શાળાઓમાં વેકેશન હોય એટલે ગુજરાતીઓ પ્રવાસન સ્થળો તરફ દોટ મુકતા…
Read More » -
ક્રાઇમ
ફેનિલની ફાંસીની સજા યથાવત્ રાખવા હાઇકોર્ટમાં અરજી કરાઈ
સુરતની દીકરી ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનીલની ફાંસીની સજા યથાવત રાખવા હાઈકોર્ટમાં માંગ કરાઈ છે. સરકારે હાઇકોર્ટમાં આ મામલે અરજી કરી…
Read More » -
આસામમાં ભારે પૂરઃ ૫૭,૦૦૦થી વધુ લોકો પ્રભાવિત
ઉત્તર ભારતમાં એક બાજુ જ્યાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે આસામમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અહીં…
Read More »