NS News
-
મનોરંજન
મારો પરિવાર દુબઇમાં વધુ મજા કરી રહ્યો છે ઃ સંજય દત્ત
સંજય દત્ત છેલ્લે કેજીએફ ચેપ્ટર ૨ માં જાેવા મળ્યો હતો. આ ફિલ્મમાં ભલે તેની પાસે વિલનની ભૂમિકા હતી, પરંતુ તેણે…
Read More » -
રાજકારણ
રાજકોટના જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર માટે કોમન ફેસિલિટી સેન્ટર ગ્રોથ એન્જિન સાબીત થશેઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજકોટમાં જ્વેલરી કલ્સ્ટર ફેડરેશન રાજકોટ દ્વારા રૂા. ૬ કરોડની ગ્રાન્ટથી દિવાનપરા ખાતે બનાવાયેલું સી.એફ.સી ( કોમન ફેસીલીટી…
Read More » -
વડોદરા મહાનગરપાલિકાએ રાતના અંધારામાં જ નડતરરૂપ બે મંદિરો તોડી પાડ્યા
વિરોધના ડરથી વડોદરા મહાનગરપાલિકાએ રાતના અંધારામાં જ નડતરરૂપ બે મંદિરો તોડી પાડ્યા હતા. વડોદરાના હેવમોર સર્કલ અને મલ્હાર પોઇન્ટ પાસે…
Read More » -
ક્રાઇમ
રાજકોટમાં પિતાના નામે સુસાઇટ નોટ લખી દીકરીએ જીવન ટૂંકાવ્યું,
રાજકોટ શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલી હરસિધ્ધિ સોસાયટીમાં દીપાલી રાજુભાઈ પરમાર નામની…
Read More » -
ક્રાઇમ
પાડોશીઓ દ્વારા લગ્ન માટે સતત દબાણથી કિશોરીનો આપઘાત
કપડવંજ ખાતે અઠવાડિયા પહેલા આપઘાત કરી લેનાર ૧૭ વર્ષની તરુણીના કેસમાં ચાર પાડોશીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કિશોરીએ સાતમી…
Read More » -
કોંગ્રેસ ચિંતન શિબિરમાં ગાંધી પરિવાર કરતાં વધુ મહત્ત્વ સુભાષચંદ્ર બોઝની સાથે ભગત સિંહ અને સરદાર પટેલને પણ અપાય
ઉદયપુરમાં ચાલતી કોંગ્રેસ ચિંતન શિબિરમાં આ વખતે લગાવવામાં આવેલાં પોસ્ટર્સ ખાસ છે. સામાન્ય રીતે કોંગ્રેસની શિબિરો, અધિવેશ અથવા સંમેલનમાં પોસ્ટરોમાં…
Read More » -
દુનિયા માટે મોટો ખતરો! ચીન કરી રહ્યું છે સૌથી ઘાતક મિસાઇલનું પરીક્ષણ, સેટેલાઈટ તસવીરથી ખુલાસા
વિશ્વના મહાસત્તાઓ વચ્ચે જાણે હથિયારો વચ્ચે હોડ જામી હોય તેમ એક પછી એક દેશ પરીક્ષણ કરી રહ્યો છે. ચીન એન્ટીશિપ…
Read More » -
ભારત
ભારતીય રેલ્વેએ ૭૨,૦૦૦ પદ ખતમ કરી દીધાઃ દોઢ લાખથી વધારે પદ પર ક્યારેય ભરતી નહીં થાય
ભારતીય રેલ્વેએ છેલ્લા છ વર્ષોમાં ૭૨,૦૦૦ પદ ખતમ કરી દીધા છે. રેલ્વે બોર્ડે આ સમયગાળામાં જાેનલ રેલ્વેના ૮૧,૦૦૦ પદ હજૂ…
Read More » -
ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૩૧ શ્રદ્ધાળુઓના મોત
ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૩૧ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આમાંથી એક બદ્રીનાથના સ્થાનિક રહેવાસીઓનો પણ સમાવેશ થાય…
Read More » -
રાજકારણ
મોદી બુદ્ધ જયંતિના પવિત્ર અવસર પર નેપાળ જશે ભારત નેપાળ બંને દેશો વચ્ચેના સદીઓ જૂના સંબંધોને મજબૂત બનાવવાનું કામ કરશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુદ્ધ જયંતિના પવિત્ર અવસર પર નેપાળની મુલાકાતે છે. ૧૬ મેના રોજ પાંચ કલાકથી ઓછા સમયની તેમની મુલાકાત…
Read More »