NS News
-
Uncategorized
મુખ્યમંત્રી કેજરીવાલે ઘટનાસ્થળની મુલાકાત લીધી, મૃતકના પરિવારને ૧૦ લાખ તથા ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય
દિલ્હીમાં લાગેલી આગ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી સિસોદિયા ઘટનાસ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતા. કેજરીવાલે જણાવ્યું હતું…
Read More » -
એરફોર્સના ત્રણ અધિકારીઓને આજીવન કેદ ૨૭ વર્ષ જૂના રસોઈયાની કસ્ટોડિયલ ડેથ કેસમાં સીબીઆઇ કોર્ટે ચુકાદો સંભળાવ્યો સીબીઆઈએ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ કેસ નોંધ્યો હતો
ફેબ્રુઆરી ૨૦૨૨ માં, સીબીઆઇ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો, પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિનું મૃત્યુ ત્રાસને કારણે થયું…
Read More » -
Uncategorized
નવસારીના મહિલાએ પોતાના દીકરાના અવસાન બાદ તેની વિધવા પુત્રવધૂના ફરીથી લગ્ન કરાવ્યા
સાસુ-વહુના વચ્ચે મીઠાસભર્યાં સંબંધો હોય તેવું બહુ ઓછું બનતું હોય છે. સાસુ-વહુના ઝઘડા છાપે ચઢવાના પણ દાખલા બનતા રહે છે.…
Read More » -
Uncategorized
સુરતમાં કાપડ બજારમાં યુવા વેપારી કરોડોનું ઉઠમણું કરી ફરાર થઈ જતાં ખળભળાટ
સુરત કાપડ બજારમાં ફરી ઉઠમણાનો દોર શરૂ થયો છે. તાજેતરમાં સુરત ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટના વેપારીએ ૬૫ કરોડનું ઉઠમણું કર્યું હોવાની…
Read More » -
ક્રાઇમ
પ્રેમ લગ્ન બાદ પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા બાળકો સામે જ કરી નાંખી પત્નીની ઘાતકી હત્યા
શહેરના કતારગામ વિસ્તારમાં પ્રેમ લગ્ન બાદ ૭ વર્ષથી અલગ રહેતી પત્નીની બાળકોની સામે ૨૩ ફેબ્રુઆરીના રોજ હત્યા કરનાર પતિની ધરપકડની…
Read More » -
Uncategorized
એબીવીપી નેતાઓએ હદ વટાવી, આચાર્યને વિદ્યાર્થીનીના પગે પડાવ્યા
ગુરૂ-શિષ્યના સંબધોને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. વડોદરા બાદ અમદાવાદમાં એવીબીપીના વિદ્યાર્થીઓની દાદાગીરી સામે આવી છે. અમદાવાદની સાલ કોલેજમાં…
Read More » -
રાજકારણ
ગૃહ રાજ્યમંત્રી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ક્રિકેટમાં હાથ અજમાવ્યો
ગૃહ રાજ્યમંત્રી બાદ મુખ્યમંત્રીએ ક્રિકેટ પર હાથ અજમાવ્યો છે.સુરત ખાતે મેયર્સ કપમાં મુખ્યમંત્રી ક્રિકેટ રમ્યા હતા.બેટ લઈને આકર્ષક અંદાજમાં શોટ્સ…
Read More » -
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પરિવાર પહોંચે પહેલાં મૃતદેહની કરાઇ અંતિમવિધિ
સુરતની નવી સિવિલ હોસ્પિટલની અને સિવિલના સ્ટાફની ઘોર બેદરકારી સામે આવી છે, સિવિલના સ્ટાફ દ્વારા ૨ અજાણ્યા મૃતદેહની ઓળખમાં ગડબડ…
Read More » -
રાજકારણ
આવનારા સમયમાં જનતાને મોંઘવારીમાંથી રાહત મળશે ઃ નાણા મંત્રાલયનો દાવા
ભારતમાં મોંઘવારી અટકવાનું નામ નથી લઈ રહી. આજે ખાદ્ય ચીજવસ્તુઓથી લઈને ઈંધણ અને વીજળીના ભાવમાં થયેલા વધારાને કારણે જનતાના ખિસ્સા…
Read More » -
Uncategorized
રાયપુર એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશઃ બંને પાઇલટોનાં મોત નિપજયાં
છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પર એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દુર્ઘટનામાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ઘાયલોને…
Read More »