NS News
-
ક્રાઇમ
નશાના કારણે પંજાબમાં દર બીજા દિવસે એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે
પંજાબમાં પાછલા ૧૦૦ દિવસમાં ૫૯ લોકોનાં મોત નશાના ઓવરડોઝથી થઈ ચૂક્યાં છે. એટલે કે દર બીજા દિવસે પંજાબ એક દીકરો…
Read More » -
સાબરકાંઠામાં યુવક યુવતીની લાશ ઝાડ પર લટકતી મળી
સાબરકાંઠાના તલોદ તાલુકામાં બે લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બાવળના ઝાડ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં બે…
Read More » -
એક ઢોંગી બાબાની પોલીસે થાઈલેન્ડમાં ધરપકડ કરી ,બાબા પાસેથી મળી ૧૧ લાશ
અંધશ્રદ્ધા ફેલાવનારા ઘણા ઢોંગી બાબાઓ વિશે તમે સાંભળ્યું જ હશે. આવા જ એક ઢોંગી બાબાની પોલીસે થાઈલેન્ડમાં ધરપકડ કરી છે.…
Read More » -
રાજકારણ
કેન્દ્ર સરકાર મોંધવારી અને બેરોજગારી પર અંકુશ લગાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ઃ શરદ પવાર સામાન્ય નાગરિક અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે પરંતુ કેેન્દ્રમાં બેઠેલા લોકો તેના પર ધ્યાન આપવા તૈયાર નથી
એનસીપીના પ્રમુખ શરદ પવારે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાઓનો સામનો કરવામાં ૧૦૦ ટકા નિષ્ફળ…
Read More » -
મોહાલી બ્લાસ્ટની તપાસમાં પાકિસ્તાની કનેક્શન બહાર આવ્યું
પંજાબના મોહાલીમાં પોલીસના ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટર પર થયેલા હુમલાની તપાસમાં બ્લાસ્ટ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું છે. પોલીસે કહ્યું…
Read More » -
Uncategorized
સોમનાથ મંદિર ખાતે ૭૨ માં સ્થાપના દિન ની વિશેષ ઉજવણી કરવામાં આવી
સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા દિન ૧૧ મે ૧૯૫૧ માં અખંડ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે ૯ કલાક અને ૪૬ મિનિટે…
Read More » -
રમત ગમત
રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે આઇપીએલમાંથી બહાર થઈ જશે?
ચેન્નાઈના સ્ટાર પ્લેયર અને ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો છે અને તે આઈપીએલની બાકીની મેચો ગુમાવે તેવી…
Read More » -
ભારત
રાજદ્રોહના કાયદા પર સુપ્રીમ કોર્ટ કડક પુનર્વિચાર પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી નવા કેસ નોંધવા નહીં; આગામી સુનાવણી જુલાઈમાં
કેન્દ્ર સરકારે બુધવારે રાજદ્રોહ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે ફરીથી કેન્દ્ર સરકારને આઇપીસીની…
Read More » -
Uncategorized
૮૭ વર્ષની ઉમરમાં પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાએ ધો.૧૨ની પરીક્ષા પાસ કરી
ભણવાની કોઇ ઉમર હોતી નથી, કહેવામાં આવે છે કોઇ પણ ઉમરમાં અભ્યાસ કરી શકાય છે.આવું જ કંઇક હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી…
Read More » -
Uncategorized
રાજકોટમાં ભાજપ આગેવાનના ઘરમાં વીજચોરી ઝડપાઇ પીજીવીસીએલના કર્મચારીઓએ જ્યારે વીજચોરી પકડી પાડી ત્યારે તેમની ઉપર હુમલો હું જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યો ત્યારે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. ઝપાઝપી કર્તા વ્યક્તિઓને મેં માત્ર છોડાવવાનો પ્રયાસ કર્યો છે.ઃ ધીરૂભાઇ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોવિયા ગામે ભાજપના જ આગેવાન ધીરુભાઈ તળપદા દ્વારા વીજ ચોરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો…
Read More »