NS News
-
અમેરિકાનો રશિયા પાસેથી ઓઈલ ખરીદી મુદ્દે ભારતને ચેતવણી આપી હોવાનો ઈન્કાર
વ્હાઈટ હાઉસે એ વાતનો ઈન્કાર કર્યો છે કે અમેરિકી ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહે પોતાના ભારત પ્રવાસ દરમિયાન ભારતને ચેતવણી…
Read More » -
ગુજરાત
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાત લેશે ગુજરાતના શિક્ષણ મંત્રીના નિવેદનમાં ઘમંડ છે કે અમે ૨૭ વર્ષથી ગુજરાતના રાજકારણમાં છીએ
રાજ્યમાં શિક્ષણની સ્થિતિ બેહાલ થઇ છે. ભાજપની સત્તામાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જર્જરિત બની ગઈ છે. ગુજરાતની જનતા શિક્ષણ વ્યવસ્થા સુધારવાની…
Read More » -
ગુજરાત
ચૈત્રી આઠમના દિવસે મંદિરોમાં ભકતોનો ધસારા
ચૈત્રી નવરાત્રિની આઠમનું ખાસ મહત્વ હોય છે અને આજે ચૈત્રી આઠમ હોવાથી ગુજરાતના મંદિરોમાં સવારથી જ ભકતોનો ધસારો જાેવા મળ્યો…
Read More » -
ક્રાઇમ
સુરતમાં વીમો પકાવવા લલાચાઈને એક વ્યક્તિનો જીવ જ લઇ લેવામાં આવ્યો
સુરતમાં ૧૬ મહિના પહેલા એક પરણીતાની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં રૂ.૬૫ લાખનો વીમો પકવવા કુંભારિયાની પરણીતાને…
Read More » -
આરોગ્ય
ભેળસેળવાળું દૂધ વેચવા અંગેના કેસમાં ૨૩ વર્ષ બાદ આરોપીને આજીવન કેદની સજા અને ૨૦ હજાર રૂપિયાનો દંડ
પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં ભેળસેળવાળું દૂધ વેચવા અંગેના કેસમાં ૨૩ વર્ષ બાદ કોર્ટે પોતાનો ર્નિણય સંભળાવ્યો છે. કોર્ટે આરોપીને આજીવન કેદની…
Read More » -
રાજકારણ
મફતમાં વસ્તુઓની વહેંચણી કરનારા રાજકીય પક્ષોની માન્યતા સમાપ્ત થઈ જવી જાેઈએ? ચૂંટણી પંચ
હાલમાં દેશના મોટા ભાગના રાજ્યોમાં રાજકીય પક્ષો દ્વારા મફત સુવિધાઓ આપવાનો ટ્રેન્ડ જાેર પકડ્યો છે, જાેકે નિષ્ણાતોએ આ વધતા જતા…
Read More » -
દેશની બેન્કો આગામી ૧૮ એપ્રિલથી સવારે નવ વાગ્યે ખુલશે
દેશમાં કોરોનાકાળની સમાપ્તી સાથે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા બેન્કીંગ સમયમાં ફેરફાર કરવા જઈ રહી છે.ત્યારે દેશની તમામ નાણાકીય સંસ્થાઓ સવારે…
Read More » -
ભારત
કાશ્મીરી પંડિતો અનંતનાગમાં તેમના ઘરે પરત ફરતા જ તૂટેલા મકાનોનું સમારકામ શરૂ કરાવ્યુ
અનંતનાગમાં કાશ્મીરી પંડિતો તેમના ઘરે પરત ફર્યા, તૂટેલા મકાનોનું સમારકામ કરવામાં આવી રહ્યું છે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના એક નાના…
Read More » -
મુંબઈમાં પેટ્રોલ ૧૨૦ રૂપિયાને પાર,૧૬ દિવસમાં ૧૪ વખત ભાવમાં વધારો
ટીપે ટીપે સરોવર ભરાય તેની જેમ પેટ્રોલ-ડીઝલની કિંમત પણ ૮૦-૮૦ પૈસા કરીને રૂપિયામાં વધી રહી છે. દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલે…
Read More » -
અમે માયાવતીને સંદેશો મોકલ્યો કે ગઠબંધન કરો, તેમણે વાત પણ નથી કરીઃ રાહુલ ગાંધી
દેશના પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પંજાબમાં જ્યાં કોંગ્રેસની સરકાર હતી ત્યાં તેમને હારનો સામનો…
Read More »