NS News
-
કોંગ્રેસે સાબરમતી આશ્રમથી ૧૧૭૧ કિમીની આઝાદી ગૌરવ યાત્રા શરૂ કરી
સફેદ વસ્ત્રોમાં, હાથમાં તિરંગો લઈને પગપાળા એક રેલી કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આઝાદી ગૌરવ યાત્રા (રેલી) આજથી શરુ કરવામાં…
Read More » -
પાટણ : બોર્ડની પરિક્ષા દરમિયાન પિતાનું નિધન,અગ્નિદાન આપી પરીક્ષા આપી
હાલ રાજયમાં બોર્ડની પરિક્ષાઓ ચાલી રહી છે અને આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓના મોતના અથવા તો આત્મહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા…
Read More » -
સુરતના ઇતિહાસમાં પહેલીવારી ક્રાઇમબ્રાંચના ડીસીપી તરીકે મહિલાની નિમણૂંક, બાળકને જન્મ આપ્યાના ૫૦માં દિવસે સંભાળી જવાબદારી
શહેરના ઇતિહાસમાં પહેલીવાર ક્રાઇમબ્રાંચના ડીસીપી તરીકે એક મહિલા અધિકારીએ જવાબદારી સંભાળી છે. ૧૪ ફેબ્રુઆરીએ માતા બનેલા રૂપલ સોલંકીએ સુરત ક્રાઇમબ્રાંચના…
Read More » -
સુરત ગ્રીષ્મા હત્યા કેસઃ બંને પક્ષોની દલીલ પૂર્ણ સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા આગામી ૧૬ એપ્રિલે ચુકાદો આવશે
સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં હવે ૧૬મી એપ્રિલે જજમેન્ટ આવશે. કોર્ટમાં બંને પક્ષકારોની દલીલો પૂર્ણ થઈ છે. ફેનિલે જાહેરમાં ગ્રીષ્માની…
Read More » -
મોંઘવારીએ માજા મુકી છે. દરેક વસ્તુમાં ભાગ વધી રહ્યા છે કોરોના મહામારી પછી દેશનું અર્થતંત્ર પાટા પર આવતાની સાથે જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે.
મોંઘવારીએ માજા મુકી છે. દરેક વસ્તુમાં ભાગ વધી રહ્યા છે કોરોના મહામારી પછી દેશનું અર્થતંત્ર પાટા પર આવતાની સાથે જીવન…
Read More » -
દેશ દુનિયા
મહાત્મા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરનાર કાલીચરણ મહારાજને જામીન મળ્યા મને કલિયુગમાં સત્ય બોલવાની સજા મળી છે.
મહાત્મા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરનાર કાલીચરણ મહારાજને જામીન મળી ગયા હતા અને ત્યાર બાદ તેઓ જામીન પર બહાર આવ્યા…
Read More » -
ખેડૂત ના 524000 રૂપિયા બળી ને ખાખ!ધીંગડા ગામે આગ લાગતા એક ખેડૂતને પંદર લાખથી વધુનું નુકશાન
બાવળા ના ધીંગડા ગામે આગ લાગતા એક ખેડૂતને પંદર લાખથી વધુનું નુકશાન ઘરવખરી બળીને ખાખ, સીજનમા પકવેલ જીરૂના રૂ 524000…
Read More » -
રાજકારણ
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના વંશવાદ સામે ભાજપ સાવ ચૂપ, દીકરાને પ્રમોટ કરી પદ આપ્યું
ભાજપ કોંગ્રેસમાં નહેરૂ-ગાંધી ખાનદાનના વંશવાદની ટીકા કરે છે ત્યારે મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના વંશવાદ સામે કેમ ચૂપ છે એવો સવાલ…
Read More » -
દેશ દુનિયા
ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મદિવસે દેશભરમાં જાહેર રજા રહેશે, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું
દેશના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર ૧૪ એપ્રિલે હવે દેશભરમાં જાહેર રજા રહેશે. આ સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા…
Read More » -
નંદેસરી બજાર માં પોલીસ કર્મીએ 15 વર્ષ ના છોકરાને વાંક ગુના વગર જાહેર માં માર માર્યો છોકરો ઇજાગ્રસ્ત, સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ,
નંદેસરી બજાર માં પોલીસ કર્મીએ 15 વર્ષ ના છોકરાને વાંક ગુના વગર જાહેર માં માર માર્યો છોકરો ઇજાગ્રસ્ત, સમગ્ર ઘટના…
Read More »