NS News
-
દેશ દુનિયા
મહાત્મા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરનાર કાલીચરણ મહારાજને જામીન મળ્યા મને કલિયુગમાં સત્ય બોલવાની સજા મળી છે.
મહાત્મા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરનાર કાલીચરણ મહારાજને જામીન મળી ગયા હતા અને ત્યાર બાદ તેઓ જામીન પર બહાર આવ્યા…
Read More » -
ખેડૂત ના 524000 રૂપિયા બળી ને ખાખ!ધીંગડા ગામે આગ લાગતા એક ખેડૂતને પંદર લાખથી વધુનું નુકશાન
બાવળા ના ધીંગડા ગામે આગ લાગતા એક ખેડૂતને પંદર લાખથી વધુનું નુકશાન ઘરવખરી બળીને ખાખ, સીજનમા પકવેલ જીરૂના રૂ 524000…
Read More » -
રાજકારણ
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના વંશવાદ સામે ભાજપ સાવ ચૂપ, દીકરાને પ્રમોટ કરી પદ આપ્યું
ભાજપ કોંગ્રેસમાં નહેરૂ-ગાંધી ખાનદાનના વંશવાદની ટીકા કરે છે ત્યારે મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના વંશવાદ સામે કેમ ચૂપ છે એવો સવાલ…
Read More » -
દેશ દુનિયા
ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મદિવસે દેશભરમાં જાહેર રજા રહેશે, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું
દેશના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર ૧૪ એપ્રિલે હવે દેશભરમાં જાહેર રજા રહેશે. આ સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા…
Read More » -
નંદેસરી બજાર માં પોલીસ કર્મીએ 15 વર્ષ ના છોકરાને વાંક ગુના વગર જાહેર માં માર માર્યો છોકરો ઇજાગ્રસ્ત, સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ,
નંદેસરી બજાર માં પોલીસ કર્મીએ 15 વર્ષ ના છોકરાને વાંક ગુના વગર જાહેર માં માર માર્યો છોકરો ઇજાગ્રસ્ત, સમગ્ર ઘટના…
Read More » -
આરોગ્ય
શેલ્બી ઓર્થોપેડિક્સ સેન્ટર ઓફ એક્સેલન્સ (SOCE)ની અમદાવાદમાં શરૂઆત સાથે શેલ્બી હોસ્પીટલની 28મી વર્ષગાંઠની ઉજવણી
*૧૩મી માર્ચ-૨૦૨૨:* શેલ્બી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ્સે અમદાવાદમાં SOCE – શેલ્બી ઓર્થોપેડિક્સ સેન્ટર ઓફ એક્સેલન્સની શરૂઆત સાથે તેની 28મી વર્ષગાંઠની ઉજવણી કરી.…
Read More » -
વડોદરામાં સિટી બસના ચાલકે બસ સ્ટેશનમાં જ એક યુવતીને કચડી નાંખી
વડોદરામાં સિટી બસના ચાલકે વિદ્યાર્થીનીને કચડી નાખતા મોત નિપજ્યુ છે. બેફામ બનેલા સિટી બસ ચાલકે એક વિદ્યાર્થીનીનો ભોગ લીધો છે.…
Read More » -
રાજકારણ
ઉત્તરાખંડમાં ભાજપને બહુમતિ નહીં મળે તો પૂર્વ મુખ્યમંત્રી પોખરિયાલની ભૂમિકા વધશે
ઉત્તરાખંડમાં ભાજપ જાે બહુમતિના આંકડાને પાર કરી નહીં શકે તો પૂર્વ મુખ્યમંત્રી ડો રમેશ પોખરિયાલ નિશંકની ભૂમિકા મહત્વપૂર્ણ થઇ શકે…
Read More » -
રાજકારણ
સોશલ મીડિયાની અશ્લીલ સમાગ્રીથી પ્રદેશમાં દુષ્કર્મની ઘટના વધી રહી છે.ઃ રાજસ્થાનના મંત્રી
રાજસ્થાન વિધાનસભામાં પ્રદેશની બગડતી કાયદો વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો હતો ભાજપે ગહલોત સરકારને કાયદો વ્યવસ્થાના મુદ્દા પર ગૃહમાં ભારે ઘેરી હતી.વિધાનસભામાં…
Read More » -
મને એ સમજાઈ ગયુ છે કે, નાટો અમને તેમના સંગઠનમાં સામેલ કરવા નથી માગતું ઃ યુક્રેનના રાષ્ટ્રપતિ
યુક્રેન પર રશિયાના હુમલાનું એક મોટું કારણ યુક્રેનના યુરોપીય દેશોના સૈન્ય સંગઠન નાટોમાં સામેલ થવાની આકાંક્ષા હતી પરંતુ, હવે યુક્રેનની…
Read More »