NS News
-
ટ્રસ્ટીઓએ શ્રી ગોવર્ધનનાથજી હવેલીની જગ્યાને સ્વામીનારાયણ મંદિરને આપતા વૈષ્ણવોમાં નારાજગ
વડોદરામાં શ્રી ગોવર્ધનનાથજી હવેલીની જગ્યા સ્વામીનારાયણ મંદિરને આપી દેવા હવેલીના ટ્રસ્ટીઓ એકમત થયા છે. પરંતુ, ટ્રસ્ટીઓના આ ર્નિણયથી ભક્તો ભારે…
Read More » -
ભટ્ટી ગેંગનો સુત્રધાર તેનાં ૭ સાગરિતો સહિત હિમતનગરથી ઝડપાયો
સાબરકાંઠા જીલ્લા સહિત ગુજરાતનાં અરવલ્લી, ખેડા, નડિયાદ અને આણંદ સહિતના જિલ્લાઓમાં ચોરીનાં ગુનાઓને અંજામ આપતી ભટ્ટી ગેંગના આરોપીઓની સાબરકાંઠા એલસીબીએ…
Read More » -
મનોરંજન
અનુષ્કા શર્માએ શરૂ કરી આગામી ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’ માટેની ટ્રેનિંગ
અનુષ્કા શર્માએ માતા બન્યા બાદ પોતાના કરિયરમાં એક લાંબો બ્રેક લીધો હતો. જાેકે હવે તેણે તેની આગામી ફિલ્મ માટે કામ…
Read More » -
વ્યાપાર
ભારતીય ચોખાની નિકાસે આ વર્ષે થાઇલૅન્ડની હરીફાઈનો સામનો કરવો પડશે
વૈશ્વિક ચોખા બજારમાં ભારતીય નિકાસકારોનો અત્યારે દબદબો છે, પરંતુ આગામી દિવસોમાં ભારતે ચોખાની નિકાસ કરવા માટે થાઇલૅન્ડનો સીધો સામનો કરવો…
Read More » -
ક્રાઇમ
મોબાઈલમાં એપ ડાઉનલોડ કરાવીને ખાતામાંથી ૬.૮૮ લાખ ઉપાડી લીધા
ભાવનગરના વેપારી સાથે હિન્દીભાષી શખસે ફોન પર મોબાઈલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને ખાતામાંથી રૂપિયા ૬.૮૮ લાખ ઉપાડી લીધા હતા. આ અંગે…
Read More » -
મનોરંજન
તારક મહેતાની બબીતાજીએ શરૂ નવો બિઝનેસ કયા
બોલીવુડ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના અનેક કલાકાર એવા છે જે એક્ટિંગની સાથે સાથે બિઝનેસમાં પણ સારી એવી કમાણી કરી રહ્યા છે.…
Read More » -
રમત ગમત
ભારત ૨૦૨૩ના આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રની મેજબાની અંતર્ગત મહત્વની જાહેરાત કરશે
ભારત વર્ષ ૨૦૨૩ના આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રની મેજબાની મુંબઈ ખાતે કરવા માટે પોતાની બોલી પ્રસ્તુત કરશે.જેમાં આઈઓસીના સદસ્ય નીતા અંબાણી,ભારતીય…
Read More » -
ક્રાઇમ
ચાલુ ટ્રેનમાં એક યુવકે ૬ વર્ષની બાળકી પર રેપ કર્યો
ટ્રેનમાં ૬ વર્ષની બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. મધ્યપ્રદેશમાં એક ૨૫ વર્ષના છોકરાએ ૬ વર્ષની બાળકી પર કથિત…
Read More » -
રાજકારણ
મુલાયમ પરિવારના ત્રણ સૌથી મોટા રાજકીય ચહેરાઓ એક ફ્રેમમાં જાેવા મળ્યા
૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે એવું માનવામાં આવતું હતું કે, પાર્ટીને પારિવારિક ઝઘડાઓને કારણે…
Read More » -
દેશ દુનિયા
તિરુપતિ મંદિરમાં વાળના વેચાણથી ૧૨૬ કરોડ, લાડુ પ્રસાદમાંથી ૩૬૫ કરોડની કમાણી થશે
આંધ્રપ્રદેશના તિરુપતિમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે ૨૦૨૨-૨૩ માટેનું બજેટ રજૂ કર્યું છે. તિરુમાલાના પ્રાચીન ભગવાન વેંકટેશ્વર મંદિરના ગવર્નિંગ બોર્ડે ૨૦૨૨-૨૩ના વાર્ષિક…
Read More »