NS News
-
રાજકારણ
ભાજપને જે કરવું હોય તે ઉખાડી નાખો, થોડા દિવસોમાં સાડા ત્રણ નેતાઓ જેલમાં હશે ઃ શિવસેના સાંસદ સંજય રાઉત
ભાજપના નેતાઓના વારથી નારાજ શિવસેનાના સાંસદ સંજય રાઉતે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે સોમવારે દાવો કર્યો હતો કે થોડા દિવસોમાં…
Read More » -
જીવનશૈલી
જે ગતિથી ઉત્તરપ્રદેશમાં કામ થઇ રહ્યું છે તે ગતિથી આપણે બિહારમાં પણ કરવું જાેઇએ .ગડકરી
કેન્દ્ર સરકાર ખાસ કરી સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી બિહારમાં રાષ્ટ્રીય રાજમાર્ગના નિર્માણ કાર્યની ધીમી ગતિથી ખુબ નારાજ…
Read More » -
રાજકારણ
ગાઝિયાબાદમાં ૭૫ ટકા દુષ્કર્મ પીડિતાઓ આજે પણ રાની લક્ષ્મીબાઇ યોજનાના લાભથી વંચિત
રાની લક્ષ્મીબાઇ મહિલા અને બાલ સમ્માન કોષ યોજના હેઠળ અત્યાર સુધી ૭૫ ટકા દુષ્કર્મ પીડિતાઓને આર્થિક મદદ મળી નથી આર્થિક…
Read More » -
રાજકારણ
ચન્ની સાહેબ બંન્ને બેઠકો પરથી પરાજીત રહેશે ઃ કેજરીવાલનો દાવો
પંજાબ વિધાનસભા ચુંટણીમાં આરોપ પ્રત્યારોપનો દૌર ચાલુ છે.અમૃતસરમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પાર્ટી અને અરણજીત સિંહ ચન્ની પર…
Read More » -
રાજકારણ
રાજસ્થાનના ભરતપુરના મેયર પર કોર્પોરેટરે લાંચ લેવાનો આરોપ લગાવ્યો,મેયરે ગંગાજળના સોગંદ ખાધા
રાજસ્થાનના ભરતપુરના મેયરનો એક વીડિયો સોશલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં મેયર અભિજીતકુમાર પોતાના ઉપર લાગેલા આરોપોની…
Read More » -
ક્રાઇમ
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સામે વધુ એક ગંભીર આક્ષેપ, સાટાખત રદ કરવા બળજબરીથી યુવક જાેડે સહી કરાવાના આરોપ
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર જ્યારથી ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. ત્યારથી રાજકોટ પોલીસ ચર્ચાનું કેન્દ્ર બની છે. કમિશનર પર…
Read More » -
રાજકારણ
માત્ર ૪૦ દિવસમાં બીજી વખત ભાજપમાં એન્ટ્રી, ધારાસભ્ય બલવિંદર લડ્ડીએ ફરીથી કોંગ્રેસ છોડી દીધી
પંજાબમાં હરગોવિંદપુરના ધારાસભ્ય બલવિંદર સિંહ લડ્ડી ફરીથી ભાજપમાં જાેડાયા છે. ૪૦ દિવસમાં તેમણે ત્રીજી વખત પાર્ટી બદલી. લડ્ડી કોંગ્રેસની ટિકિટ…
Read More » -
દેશ દુનિયા
શિક્ષણ મંત્રાલયની નવી જાહેરાતઃ ડીજીટલ શિક્ષણની ૧૦૦ થી વધુ ચેનલો ટૂંક સમયમાં લોન્ચ થશે
ઓનલાઈન અને ડિજિટલ શિક્ષણ ભલે કોરોના સંકટ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવ્યું હોય પરંતુ, હવે ઘરે બેઠા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું…
Read More » -
અસમના મુખ્યમંત્રીનો રાહુલ ગાંધીને સવાલ- શું અમે ક્યારેય પુરાવો માંગ્યો છે કે તમે રાજીવ ગાંધીના પુત્ર છો
ઉત્તરાખંડની ચૂંટણી રણભૂમિમાં પોતાને બીજા કરતા સારા સાબિત કરવામાં લાગેલા નેતાઓમાં શાબ્દિક જંગ ચાલુ છે. આ જંગમાં હવે આસામના મુખ્યમંત્રી…
Read More » -
રાજકારણ
બિહાર સરકારે તમામ જીલ્લાના મેજિસ્ટ્રેટને તેમના જીલ્લાના રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ મંદિર અને ધર્મશાળાઓની માહિતી એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
બિહાર સરકારે તમામ જીલ્લાના મેજિસ્ટ્રેટને તેમના જીલ્લાના રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ મંદિર અને ધર્મશાળાઓની માહિતી એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે.૩૮ જિલ્લાના…
Read More »