NS News
-
ભારત
184 લોકોના જીવ બચાવનાર કમાન્ડર (WS) ADG કે. આર. સુરેશ, PTM, TM સેવા આપ્યા બાદ સેવાનિવૃત્ત થઇ રહ્યા છે
તટરક્ષક કમાન્ડર (પશ્ચિમી સી-બોર્ડ) અધિક મહાનિદેશક કે.આર. સુરેશ, PTM, TM, 31 માર્ચ 2024ના રોજ સેવામાંથી નિવૃત્ત થઇ રહ્યા છે. ADGએ…
Read More » -
ક્રાઇમ
અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં કેટલાક સ્પા સેન્ટરો બન્યા દેહવેપારના મોસ્ટ ફેવરિટ કેન્દ્રો?
શાહિબાગ વિસ્તારમાં ટાઈટન સ્પા,ટાઈગર સ્પા,કિંગ સ્પા નામના સ્પા સેન્ટરોમાં મસાજની આડમાં ચાલતાં દેહવેપારના ગોરખધંધા?! સ્થાનિકોમાં વ્યાપક વિરોધ છતાં…
Read More » -
રાજકારણ
આપ’ના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ વાગરા વિધાનસભાના ગામોમાં ‘તમારો દીકરો તમારા દ્વાર’ કાર્યક્રમ હેઠળ પ્રચાર કર્યો.
*’આપ’ના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ વાગરા વિધાનસભાના ગામોમાં ‘તમારો દીકરો તમારા દ્વાર’ કાર્યક્રમ હેઠળ પ્રચાર કર્યો.* *ભાજપ સરકાર…
Read More » -
મનોરંજન
અમદાવાદ ખાતે મનપસંદ જીમખાનામાં ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ, મનપસંદ જીમખાના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મનપસંદ જીમખાના , રેવાભુવન , દરિયાપુર , ખાતે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ…
Read More » -
ક્રાઇમ
કારગિલ યુદ્ધમાં શહીદોના નામે ફંડ ઉઘરાવીને કરેલ રૂ. 50 લાખની ઉચાપતનો મામલો
કારગિલ યુદ્ધમાં શહીદોના નામે ફંડ ઉઘરાવીને કરેલ રૂ. 50 લાખની ઉચાપતનો મામલો • કારગીલના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના નામે રૂપિયા…
Read More » -
આરોગ્ય
અમદાવાદમાં જૈન રીલીફ ફાઉન્ડેશન ( JRF ) દ્વારા હેલ્થ કાર્ડ લોન્ચ
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના આશીર્વાદથી અમદાવાદમાં જૈન રીલીફ ફાઉન્ડેશન ( JRF ) દ્વારા હેલ્થ કાર્ડ લોન્ચ…
Read More » -
આરોગ્ય
નરોડા શેલ્બી હોસ્પિટલ્સ ખાતે 200 કેન્સર વિજેતાઓએ તેમની સારવાર કરનારા ડોક્ટરોની સાથે તેમનાવિજયની ઉજવણી કરી
*અમદાવાદ, 4 ફેબ્રુઆરી-2024:* નરોડા શેલ્બી હોસ્પિટલ્સેવિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરી જેમાં 200 કેન્સર સર્વાઈવર અને તેમની સારવાર કરનારાડોકટરો એક…
Read More » -
ક્રાઇમ
26મી જાન્યુઆરી 2024 પ્રજાસત્તાક દિન ઉજવણી નિમિત્તે છેલ્લા સાત વર્ષના એસીબીના ફરિયાદીઓનું સન્માન કરતી એસીબી
લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો ગુજરાત રાજ્ય અમદાવાદની વડી કચેરી ખાતે આજરોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન નિયામક શ્રી…
Read More » -
આરોગ્ય
(no title)
સુરત મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં ભ્રષ્ટ્રાચારના તાતાથૈયા ?! સુ.મ્યુ.કો.ના હેલ્થ વિભાગના એમ.એચ.ઓ.ની કરણી એવી કે બેનામી સંપત્તિઓની મિલકતો ખરીદાઈ…
Read More » -
આરોગ્ય
શાળામાં મધ્યાન ભોજનમાં જમ્યા બાદ 50 જેટલા બાળકોની જીભ કાળી પડી જતા વહીવટી તંત્રની ટીમ દ્વારા શાળામાં તપાસ હાથ ધરવામાં આવી
રાજસ્થાન સરહદને અડીને આવેલ ધાનેરા તાલુકાના મોટી ડુંગડોલ પ્રાથમિક શાળામાં સોમવારના બપોરના સમયે મધ્યાન ભોજનમાં બનાવેલ ખીચડી બાળકો આરોગતા 50…
Read More »