આરોગ્ય
-
મેઘા ઇન્ફ્રાટ્રક્ચર (MEIL) કંપની ના કોયલી ખાતે ના કોન્કરેટ પ્લાન્ટ થી હજારો ગ્રામજનો સાથે લાખો રાહદારીઓ હેરાન પરેશાન. જુવો વીડિયો
મેઘા ઇન્ફ્રાટ્રક્ચર(MEIL) કંપની ના કોયલી ખાતે ના કોન્કરેટ પ્લાન્ટ થી હજારો ગ્રામજનો સાથે લાખો રાહદારીઓ હેરાન પરેશાન. જુવો વીડિયો …
Read More » -
આજરોજ રામપુરા પ્રાથમિક શાળા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો
આજરોજ રામપુરા પ્રાથમિક શાળા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો “બાળકોના શિક્ષણમાં પ્રથમ પગલાનો ઉત્સવ- શાળા પ્રવેશોત્સવ”…
Read More » -
બનાસકાંઠામાં દૂધ, દવા અને તેલમાં ભેળસેળ કરનારાઓને ૨૪.૮૫ લાખનો દંડ
બનાસકાંઠામાં આરોગ્ય વિભાગે આંખો ખોલી છે. છેલ્લા ઘણા સમયથી મળતી ફરિયાદો બાદ તંત્રએ એક્શન મોડમાં આવતા શહેરના ૧૪ મિલાવટ ખોરોને…
Read More » -
ભેળસેળવાળું દૂધ વેચવા અંગેના કેસમાં ૨૩ વર્ષ બાદ આરોપીને આજીવન કેદની સજા અને ૨૦ હજાર રૂપિયાનો દંડ
પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં ભેળસેળવાળું દૂધ વેચવા અંગેના કેસમાં ૨૩ વર્ષ બાદ કોર્ટે પોતાનો ર્નિણય સંભળાવ્યો છે. કોર્ટે આરોપીને આજીવન કેદની…
Read More » -
સરકારી તબીબોના આંદોલનનો ચોથો દિવસ ગરીબ દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર બન્યા,ડૉક્ટરો પોતાની માગ પર અડગ
ફરી એકવાર રાજ્યભરના સરકારી ડોક્ટર હડતાળ પર છે. રાજ્યભરના અંદાજે ૧૦ હજાર સરકારી ડોક્ટર અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.…
Read More » -
શેલ્બી ઓર્થોપેડિક્સ સેન્ટર ઓફ એક્સેલન્સ (SOCE)ની અમદાવાદમાં શરૂઆત સાથે શેલ્બી હોસ્પીટલની 28મી વર્ષગાંઠની ઉજવણી
*૧૩મી માર્ચ-૨૦૨૨:* શેલ્બી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ્સે અમદાવાદમાં SOCE – શેલ્બી ઓર્થોપેડિક્સ સેન્ટર ઓફ એક્સેલન્સની શરૂઆત સાથે તેની 28મી વર્ષગાંઠની ઉજવણી કરી.…
Read More » -
ગ્વાલિયર જિલ્લામાં બેદરકાર ડોક્ટરોએ યુપીની એક જીવતી મહિલાને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી.
.ગ્વાલિયર-ચંબલ ઝોનની સૌથી મોટી હોસ્પિટલ જયારોગ્ય ચિકિત્સાાલય ગ્રુપમાં ડોક્ટરોની ખુબ જ મોટી બેદરકારી સામે આવી છે. ગંભીર હાલતમાં અહીંના ટ્રોમા…
Read More » -
દેશમાં આગામી ૫ વર્ષમાં ડેન્ગ્યુની દવા ઉપલબ્ધ થશે
કોરોના વાઈરસની એન્ટ્રી થતાં જ સામાન્ય માણસથી લઈને સરકારે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી. વાઈરસની તો રસી પણ શોધાઈ ગઈ પરંતુ અનેક…
Read More » -
દુનિયાનો પ્રથમ કેસ. અમેરિકન મહિલાએ એઈડ્સને હરાવ્યો .
એચઆઇવી વાયરસથી થતા એઈડ્સને અસાધ્ય રોગ ગણવામાં આવે છે. શરીરની રોગ પ્રતિકારકશકિત ક્ષીણ થતી જતી હોવાથી છેવટે દર્દીને બચાવી શકાતો…
Read More » -
માત્ર ૧૬.૫૩ લાખ સગર્ભાઓએ જ વેકિસન લીધી
કોરોનાનાં મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. જેનો એક માત્ર ઈલાજ વેક્સિન છે. છતા સગર્ભા મહિલાઓમાં વેક્સિનેશનને લઈને ઉણપ જાેવા મળી…
Read More »