ગુજરાત
-
ફાયર NOCને લઈ CM રૂપાણીનો મોટો નિર્ણય, આ લોકોને નહીં લેવી પડે ફાયર NOC
ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે અવાર નવાર આગની ઘટનાઓ સામે આવી છે. કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના કારણે સારવાર લઈ રહેલા દર્દીઓના…
Read More » -
ગુજરાતમાં તા.૧પથી લવ જેહાદનો કાયદો અમલી: ૩થી ૫ વર્ષને કેદ-દંડ
માત્ર લગ્નના હેતુથી કરેલું ધર્મ પરિવર્તન માન્ય નહીં ગણાય ગુજરાતમાં લવ જેહાદ ઉપર રોક લગાવવાના નામે ગત વિધાનસભા સત્ર દરમિયાન…
Read More » -
રથયાત્રા / આ વર્ષે રથયાત્રા થશે કે નહીં? પોલીસ દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ
શહેરમાં આગામી 12 જુલાઈએ અષાઢી બીજના દિવસે 144મી રથયાત્રાને લઈ રથયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગ રૂપે પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી…
Read More » -
ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, નવસારી જિલ્લામાં જોરદાર વરસાદ
ખેડામાં ૪, માતર-આણંદમાં ત્રણ ઈંચ વરસાદ: ૨૨ જિલ્લાના ૮૨ તાલુકામાં મેઘમહેર છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહેલા…
Read More » -
આજે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં પવિત્ર તુલસીના ૨૧ લાખ રોપાઓનું વિતરણ કરાશે
આજે સમગ્ર વિશ્વમાં ૫મી જૂનના દિવસ ને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે ત્યારે પર્યાવરણ જતન અને સંરક્ષણ માટે રાજ્ય…
Read More » -
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દડં વસૂલ કરે છે પણ પર્યાવરણ માટે વાપરતું નથી
વિશ્વ પર્યાવરણ દિન ઉજવાય છે પરંતુ ઇકો સિસ્ટમને જાળવવા માટે રાયમાં કામ થતું નથી, કાયદામાં છટકબારીનો લાભ ઉધોગો લઇ જાય…
Read More » -
મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શન માટે સરકાર અને AMCની એકબીજા પર ખો, લોકો પરેશાન
ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે મ્યુકોરમાઇકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મ્યુકોરમાઇકોસિસના કારણે ઘણા લોકોએ તેમની આંખ, દાંત કે પછી…
Read More » -
કોરોના પર વિજય તરફ ગુજરાતની આગેકૂચ, 1 હજારની નજીક પહોંચ્યા નવા કેસ
દેશભરસહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં…
Read More » -
LRD પોલીસ જવાન ને ભાણાએ માર્યો, મામા પોલીસ વહીવટદાર લક્ષ્મી અને હરી આવીને મામલો રફેદફે કર્યો !
LRD પોલીસ જવાન ને ભાણાએ માર્યો, મામા પોલીસ વહીવટદાર લક્ષ્મી અને હરી આવીને મામલો રફેદફે કર્યો ! પ્રાપ્ત વિગત અનુસાર…
Read More » -
ગુજરાતમાં કોરોના કાબુમાં આવતા 36 શહેરોમાં આપવામાં આવી છૂટ, જાણો શુ રહેશે ચાલુ અને શુ રહેશે બંધ
કોરોના હવે કાબૂમાં આવી રહ્યો હોવાથી રાજ્યસરકારે નિયંત્રણોમાં વધુ છૂટ આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો…
Read More »