ગુજરાત
-
કોરોનાને કારણે JEE Advanced Exam 2021 મોકૂફ, જુઓ વિગતો
JEE Advanced Exam 2021: કોવિડ-19 મહામારીની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને IITમાં એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં પ્રવેશ માટે સૂચિત સંયુક્ત પ્રવેશ પરીક્ષા JEE (Advanced)…
Read More » -
રાજકોટમાં 2466 ઇમારતો એવી છે જે આ ચોમાસું તો માંડ કાઢશે !
સ્માર્ટ સીટી તરીકે વિકસી રહેલા રાજકોટ શહેરમાં આજની તારીખે એવા 2466 મકાનો છે જે મોતનો માચડો બનીને ઊભા છે.દર વર્ષે…
Read More » -
ભીલડી પંથકમાં એક માસથી વેક્સિન ઉપલબ્ધ ન કરાતાં નગરજનોમાં ભારે રોષ
ડીસા તાલુકાના ભીલડી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવતો નથી. જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો…
Read More » -
ધો.12 ની પરીક્ષાઓ જુલાઈ માં લેવાય તેવી શકયતા ; પરીક્ષા નો સમય ઘટાડાશે, દોઢ કલાક માં પેપર પૂર્ણ કરવા વિચારણા
કોરોના કાળ માં અટવાયેલી 2021 ના વર્ષ ની ધોરણ 12ની પરીક્ષાઓ આખરે રદ્દ નહીં કરવા નિર્ણય લેવાયો છે,મતલબ માસ પ્રમોશન…
Read More » -
ગુજરાતમાં મ્યુકર્મામાઇકોસિસે વધારી ચિંતા, જરૂરી ઈન્જેક્શનની અછત પર CM રૂપાણીનું મોટું નિવેદન
ગુજરાતમાં બ્લેક ફંગસના વધતાં કેસ અને ઇન્જેકશનની અછત વચ્ચે મુખ્યમંત્રી રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. રાજ્યમાં મ્યુકરમાઇકોસીસનો કહેર મ્યુકર્મામાઇકોસિસ વધી…
Read More » -
ગુજરાતની શાળાઓની મનમાની ફરી શરૂ : લૂંટાતા મધ્યમ વર્ગના વાલીઓ લાચાર, સરકાર ઊંઘમાં
મધ્યમ વર્ગ દરેક જગ્યાએ લૂંટાય છે, સંતાનો માટે ગમે તેમ કરીને ફી તો ભરશે જ. આ જ લાચારીનો ફાયદો હવે…
Read More » -
છાપી હાઇવે ઉપર મીનીબસમાં આગ લાગતા ભસ્મીભુતઃ 10 મુસાફરોનો બચાવ
વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર શનિવાર વહેલી સવારે એસટી નિગમ ની ઇન્ટરસિટી બસમાં એકાએક આગ ભભૂકી ઉઠતા બસ બળીને ખાખ…
Read More » -
ભચાઉના વોંધ નજીક દંપતીને અકસ્માત નડ્યો, પતિનું સારવાર દરમિયાન મોત
રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભચાઉના સામખિયાળી નેશનલ હાઇવે પર ટ્રેઇલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.…
Read More » -
ભરૂચ હોસ્પિટલ આગની ઘટનાઃ 9 ટ્રસ્ટીઓની ધરપકડ, 18 દર્દીઓના થયા હતા મોત
ભરૂચઃ થોડા દિવસ પહેલા ભરૂચના બાયપાસ રોડ ઉપર આવેલી પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 18 લોકો જીવતા…
Read More » -
સુજલામ-સુફલામ યોજનામાં ‘રાત ઓછી ને વેશ જાજા’ : ૧૦ દિવસમાં ૭૩૦ કામ પૂર્ણ કરવાનું લક્ષ્યાંક
ભુજ : ગુજરાત સરકાર દ્વારા સુજલામ – સુફલામ જળસંચય યોજના અમલી બનાવાઈ છે, જે અંતર્ગત ચોમાસા પૂર્વે ઉનાળા દરમ્યાન જે-તે ગામમાં આવેલા તળાવો…
Read More »