ગુજરાત
-
ભુજમાં ભાડાના મકાનમાં રહેતા માનકુવાના યુવાનનો આપઘાત
ભુજ : શહેરના મુંદરા રોડ પર આવેલ સાગર સિટીની બાજુમાં ન્યુ લાયન્સ નગરમાં રહેતા મુળ માનકુવા ર૦ વર્ષિય યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો…
Read More » -
શું છે જામનગરવાસીઓને 2 લાખના વિમા આપવાની યોજના, ઇતિહાસમાં પહેલીવાર બનશે આવું !
જનપ્રતિનિધિઓ દ્વારા કોરોના કાળમાં શહેરીજનોને મદદરૂપ થવા પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે ઉજવવાની પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. જે અંગેની…
Read More » -
રજૂઆત / બોર્ડની પરીક્ષા નથી લેવાની તો ફી પણ પરત કરો : કોંગ્રેસ ધારાસભ્યએ CM રૂપાણીને કરી રજૂઆત
ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ ભરતી વખતે જે ફી ભરી હતી તે રાજ્ય સરકાર દ્વારા પરત કરવામાં આવે…
Read More » -
ધ્રોલ નગરપાલીકાની વ્હાલા દવલાની નીતિ, સામાકાંઠાના વિસ્તારમાં પાણી માટે વલખા મારતા 450 ઘરો
ધ્રોલ બાવની નદીના સામાકાંઠા વિસ્તારની ત્રણ સોસાયટીમાં પાણીનો મોટાો પ્રશ્ર્ન ઉભો થયો છે. પાણીની પાઇપલાઇન નાખવા લોકભાગીદારીથી રકમ એકત્ર થવા…
Read More » -
એશિયાના બીજા સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી, પ્રથમ સ્થાને મુકેશ અંબાણી
ગુજરાતીઓની બોલબાલા: બે ગુજરાતીઓની વચ્ચે ચીનના અબજોપતિ બિઝનેસમેન હતા, જેમને પાછળ કરીને બીજા ક્રમાંકે પહોંચી ગયા ગૌતમ અદાણી. એશિયાના સૌથી…
Read More » -
લગ્ન ના બીજા દિવસે સંક્રમિત થયેલ 22 વર્ષીય યુવાનનું કોરોના ની લાંબી સારવાર પછી મૃત્યુ થયું, કોરોના એ નવયુગલ નો સંસાર વિખેર્યો
લગ્ન ના બીજા દિવસે સંક્રમિત થયેલ 22 વર્ષીય યુવાનનું કોરોના ની લાંબી સારવાર પછી મૃત્યુ થયું, કોરોના એ નવયુગલ નો…
Read More » -
“મીની લોકડાઉન” હટાવી આવતીકાલથી નાના વેપારીઓ માટે રૂપાણી સરકાર ‘રાહત’ જાહેર કરશે ?
કોરોના કાબુમાં છે તેવા શહેરોમાં દિવસ દરમિયાનના કડક નિયમો દુર થાય તેવી શકયતા વાયરસ અને વાવાઝોડાની આફત બાદ ધંધા-રોજગાર…
Read More » -
“તાઉતે”થી જગતાતને પડયા પર પાટું: ઉભા પાકને કેટલું નુકસાન ??
તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં ભારે ખાનાખરાબી સર્જી છે. સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે. વાવાઝોડાએ જગતાતને પડ્યા ઉપર પાટુ માર્યું છે.…
Read More » -
સાવજો સલામત: “તાઉતે” સિંહોનું કંઈ ન બગાડી શકયું !!
ગીર અને બૃહદગીરમાં વસવાટ કરતા તમામ સિંહો સલામત છે અને હજી સુધી એક પણ સિંહનું કોઈપણ પ્રકારે મોત કે તેમને…
Read More » -
તારાજી / LIVE : ગુજરાતમાં Tauktae એ સર્જી તારાજી : PM મોદી પહોંચ્યા ભાવનગર, CM રૂપાણી અને અધિકારીઓ હાજર
ગુજરાત રાજ્યને વાવાઝોડાએ હચમચાવી નાંખતા ભારે તારાજી થઈ છે જેમાં 45 લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે PM મોદી સ્થિતિની સમીક્ષા…
Read More »