ગુજરાત
-
આજે રુપાણી સરકારની કોર કમિટીની બેઠક, રાત્રિ કર્ફ્યુ અને પ્રતિબંધોની મુદત વધારવામાં આવે તેવી શક્યતા
રાજ્યના મહામગરોમાં કોરોના વાયરસની સ્થિતિમાં થોડો સુધારો આવ્યો હોય તેવું સરકારી આંકડા પરથી લાગી રહ્યું છે. સરકાર દ્વારા ડાહેર થતા…
Read More » -
‘મીની લોકડાઉન’ લંબાવતા નહિઃ બધી દુકાનો ખુલ્લી રાખવા છુટ આપજોઃ રાત્રી કર્ફયુ ૧૦થી રાખો
રાજકોટ તા. ૧૦ : ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલિબિયા સંગઠનના પ્રમુખ સમીર શાહે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક પત્ર લખી મીની…
Read More » -
ગુજરાતના પડોશી રાજ્યમાં લોકડાઉનના પગલે રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય ?
ગાધીનગર: રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી કોરોના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસ વધતાં ઘણા રાજ્યોએ લોકડાઉન (Lockdown)…
Read More » -
છોટાઉદેપુર જિલ્લામાં*૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા મધર્સ ડે નિમિત્તે તેમના સ્ટાફ ની માતા ને અભિનંદન પાઠવવામાં આવ્યા*
છોટાઉદેપુર જિલ્લામાં*૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા મધર્સ ડે નિમિત્તે તેમના સ્ટાફ ની માતા ને અભિનંદન પાઠવવામાં આવ્યા* હાલ જે કોરોના ની…
Read More » -
જવાહરનગર પોલીસ સ્ટેશન તરફ થી અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું,
જવાહરનગર પોલીસ સ્ટેશન તરફ થી અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું, કોરોના ની મહામારી માં કેટલાય ગરિબ પરિવારો…
Read More » -
તાલાલામાં બકરીને બચાવવા જનાર યુવક પર સિંહે કર્યો હુમલો, થયું મોત
જૂનાગઢ જિલ્લાના માધુપુર ગામમાં શનિવારે એક સિંહે 35 વર્ષના શખ્સ પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટનાએ…
Read More » -
(no title)
સમગ્ર ભરૂચ જિલ્લામાં હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે હાંસોટ તાલુકાના ઇલાવ ગામે સરકારી શાળા 10 બેડનું આઇશોલેશન સેન્ટર…
Read More » -
વડોદરાના કલેક્ટર હોવાની સાથે એક માતા પણ છે શાલિની અગ્રવાલ, 15 કલાકની ડ્યુટી પછીનો બધો સમય બાળકોને આપે છે
મધર્સ ડે પર એક એવા મહિલા આઈ.એ.એસ અધિકારીની વાત કરીશુ, જેઓ કોરોના મહામારીમાં 15 કલાકની ફરજ બજાવ્યા બાદ પોતાના બાળકોનો…
Read More » -
લગ્નના આગલા દિવસે જ વરરાજા પોઝિટિવ, માત્ર 5 મિનિટની વિધિ પતાવી, પણ કન્યા સાસરે ન ગઈ..
વડોદરા જિલ્લામાં આવેલા એક ગામે નક્કી થયેલ લગ્નની તારીખના એક દિવસ અગાઉ વરરાજા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે કોરોના સંક્રમિત…
Read More » -
રાજ્યમાં 9 IAS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં ચાર્જ સોપવામાં આવ્યો ?
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનો કહેર હાલ યથાવત છે ત્યારે ભરતીઓ અને બદલીઓ અટકી પડી હતી. પરંતુ હવે લાંબા સમય બાદ…
Read More »