ગુજરાત
-
શિહોરી રેફરલ સરકારી હોસ્પીટલ CHC ખાતે 23 લાખના ખચેઁ 108 નુ લોકાપઁણ કરાયુઁ
બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ રેફરલ સરકારી હોસ્પિટલ માં રૂપિયા 23 લાખના ખર્ચે નવી 108 નું લોકાર્પણ…
Read More » -
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ની ઘોર બેદરકારી સામને આવી છે જાગૃત નારી મેગાબેન રાઠવા એ હોસ્પિટલ નો વિડિઓ કર્યો વાયરલ
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ની ઘોર બેદરકારી સામને આવી છે જાગૃત નારી મેગાબેન રાઠવા એ હોસ્પિટલ નો વિડિઓ કર્યો વાયરલ …
Read More » -
(no title)
ઉત્તર ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે વધુ ૧૫ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. ૨ કરોડ ૬૦ લાખના ખર્ચે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ,…
Read More » -
Self lockdown : કોરોના સંક્રમણની ચેઇન તોડવા સૌરાષ્ટ્રના કયા શહેરમાં 15 સુધી લંબાવાયું લોકડાઉન?
અમરેલીઃ બાબરામાં 15 મે સુધી સ્વૈચ્છીક બંધને વેપારીઓ દ્વારા લંબાવવામાં આવ્યું છે. કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.…
Read More » -
(no title)
દેશ માં કોરોના ની હાડમારી ફાટી નીકળી છે સેંકડો લોકો ના મોત થઈ ચૂક્યા છે હોસ્પિટલમાં બેડ ખુટ્યા છે ઇન્જેક્શન…
Read More » -
ભણતર / CBSE 10th Result 2021 : આ રીતે આવશે બોર્ડનુ રિઝલ્ટ, જાણો નવો પાસિંગ ફોર્મ્યુલા
સીબીએસઇ બોર્ડ ધોરણ 10ની પરીક્ષાના રિઝલ્ટ આવતા મહિને 20 જૂન સુધી આવશે. બોર્ડે કોરોનાના કારણે પરિક્ષા સ્થગિત કરી હતી અને…
Read More » -
સુરત માં 27 વર્ષ ના હેવાને સાડા ચાર વર્ષ ની બાળા ઉપર પાશવી બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કર્યા બાદ હત્યા કરી નાખી
સુરત ના છેવાડે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવાર ની સાડા ચાર વર્ષ ની બાળા કુદરતી હાજતે જવા નીકળે છે અને…
Read More » -
રાજકોટ: કોરોના મહામારીને ડામવા માટે કલેકટર દ્વારા લેવાયો અગત્યનો નિર્ણય, હવે વેક્સિનેશન ઉપર તંત્રનું ધ્યાન કેન્દ્રીત
કોરોના મહામારીને માત આપવા માટે કલેકટર દ્વારા લેવાયો નિર્ણય: વિવિધ કમીટી બનાવાઈ કોરોના વાયરસના સંક્રમણના સતત વધી રહેલા કેસ સામે…
Read More » -
રાજકોટના બે પૂર્વ કલેકટર સહિત 46 IAS અધિકારીઓને જોઈન્ટ સેક્રેટરીનું પ્રમોશન!
ગુજરાત કેડરના વર્ષ 2004ની બેચના અધિકારી મનીષ ચંદ્રા, રાજેન્દ્ર કુમાર, રાજેશ મંજુ અને રાકેશ શંકરને અપાઈ બઢતી દેશભરના કુલ…
Read More » -
જવાહરનગર પોલીસ સ્ટેશન અને નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી આગામી 5 મેં સુધી બપોર 2 વાગ્યા થી સવારે 7 વાગ્યા સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું,
જવાહરનગર પોલીસ સ્ટેશન અને નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી આગામી 5 મેં સુધી બપોર 2 વાગ્યા થી સવારે 7 વાગ્યા…
Read More »