ગુજરાત
-
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાત લેશે ગુજરાતના શિક્ષણ મંત્રીના નિવેદનમાં ઘમંડ છે કે અમે ૨૭ વર્ષથી ગુજરાતના રાજકારણમાં છીએ
રાજ્યમાં શિક્ષણની સ્થિતિ બેહાલ થઇ છે. ભાજપની સત્તામાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જર્જરિત બની ગઈ છે. ગુજરાતની જનતા શિક્ષણ વ્યવસ્થા સુધારવાની…
Read More » -
ચૈત્રી આઠમના દિવસે મંદિરોમાં ભકતોનો ધસારા
ચૈત્રી નવરાત્રિની આઠમનું ખાસ મહત્વ હોય છે અને આજે ચૈત્રી આઠમ હોવાથી ગુજરાતના મંદિરોમાં સવારથી જ ભકતોનો ધસારો જાેવા મળ્યો…
Read More » -
ધો-૧૦ હિન્દીનું પેપર ફૂટ્યું, ચાલુ પરીક્ષાએ જવાબો વાઈરલ થયા,શિક્ષણ બોર્ડે તપાસ શરૂ કરી
ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા ચાલુ છે. ત્યારે આજે ધોરણ ૧૦માં હિન્દીનું પેપર હતું. આ દરમિયાન પેપરમાં પૂછાયેલા સવાલના હાથથી લખાયેલા…
Read More » -
વડોદરા ના રામપુરા-ધનોરા ગામે 7 વર્ષીય બાળકી ઉપર 22 વર્ષીય પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ, જવાહરનગર પોલીસ મથક ના PI ની કામગીરી થી ગણતરી ની મિનિટો માં જ આરોપી ની ધરપકડ થઈ,
વડોદરા ના રામપુરા-ધનોરા ગામે 7 વર્ષીય બાળકી ઉપર 22 વર્ષીય પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ, જવાહરનગર પોલીસ મથક ના PI ની…
Read More » -
કોંગ્રેસે સાબરમતી આશ્રમથી ૧૧૭૧ કિમીની આઝાદી ગૌરવ યાત્રા શરૂ કરી
સફેદ વસ્ત્રોમાં, હાથમાં તિરંગો લઈને પગપાળા એક રેલી કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આઝાદી ગૌરવ યાત્રા (રેલી) આજથી શરુ કરવામાં…
Read More » -
પાટણ : બોર્ડની પરિક્ષા દરમિયાન પિતાનું નિધન,અગ્નિદાન આપી પરીક્ષા આપી
હાલ રાજયમાં બોર્ડની પરિક્ષાઓ ચાલી રહી છે અને આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓના મોતના અથવા તો આત્મહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા…
Read More » -
સુરતના ઇતિહાસમાં પહેલીવારી ક્રાઇમબ્રાંચના ડીસીપી તરીકે મહિલાની નિમણૂંક, બાળકને જન્મ આપ્યાના ૫૦માં દિવસે સંભાળી જવાબદારી
શહેરના ઇતિહાસમાં પહેલીવાર ક્રાઇમબ્રાંચના ડીસીપી તરીકે એક મહિલા અધિકારીએ જવાબદારી સંભાળી છે. ૧૪ ફેબ્રુઆરીએ માતા બનેલા રૂપલ સોલંકીએ સુરત ક્રાઇમબ્રાંચના…
Read More » -
સુરત ગ્રીષ્મા હત્યા કેસઃ બંને પક્ષોની દલીલ પૂર્ણ સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા આગામી ૧૬ એપ્રિલે ચુકાદો આવશે
સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં હવે ૧૬મી એપ્રિલે જજમેન્ટ આવશે. કોર્ટમાં બંને પક્ષકારોની દલીલો પૂર્ણ થઈ છે. ફેનિલે જાહેરમાં ગ્રીષ્માની…
Read More » -
મોંઘવારીએ માજા મુકી છે. દરેક વસ્તુમાં ભાગ વધી રહ્યા છે કોરોના મહામારી પછી દેશનું અર્થતંત્ર પાટા પર આવતાની સાથે જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે.
મોંઘવારીએ માજા મુકી છે. દરેક વસ્તુમાં ભાગ વધી રહ્યા છે કોરોના મહામારી પછી દેશનું અર્થતંત્ર પાટા પર આવતાની સાથે જીવન…
Read More » -
ખેડૂત ના 524000 રૂપિયા બળી ને ખાખ!ધીંગડા ગામે આગ લાગતા એક ખેડૂતને પંદર લાખથી વધુનું નુકશાન
બાવળા ના ધીંગડા ગામે આગ લાગતા એક ખેડૂતને પંદર લાખથી વધુનું નુકશાન ઘરવખરી બળીને ખાખ, સીજનમા પકવેલ જીરૂના રૂ 524000…
Read More »