ગુજરાત
-
અંબાલા એરબેઝ ખાતે પાંચ રફાલ લેન્ડ થતાં વોટર સેલ્યુટથી સ્વાગત , ફ્રાન્સથી ૭,૦૦૦ કિમીનું અંતર કાપની અંતિમ પડાવ પર હેમખેમ પહોંચતાં જોરદાર સ્વાગતઃ ૨૨ વર્ષ પછી ભારતને પાંચ નવા ફાઈટર જેટ મળ્યાં
અંબાલા એરબેઝ ખાતે પાંચ રફાલ લેન્ડ થતાં વોટર સેલ્યુટથી સ્વાગત , ફ્રાન્સથી ૭,૦૦૦ કિમીનું અંતર કાપની અંતિમ પડાવ પર હેમખેમ…
Read More » -
આનંદ જિલ્લા ના આંકલાવ તાલુકા ના શ્રી હોસ્પિટલ ની ગંભીર બેદરકારી સામે આવી! હોસ્પિટલ ના બેદરકારી ના લીધે અનગઢ ની મહિલા નું મોત પરિવાર નો આક્ષેપ!
આનંદ જિલ્લા ના આંકલાવ તાલુકા ના શ્રી હોસ્પિટલ ની ગંભીર બેદરકારી સામે આવી! હોસ્પિટલ ના બેદરકારી ના લીધે મહિલા નું…
Read More » -
જાણો દશામાં ની મૂર્તિ વિસર્જન માટે ક્યાં જવું ! વડોદરા કોર્પોરેશન એ હાથ અધ્ધર કરતા દશામાંની મૂર્તિ વિસર્જન માટે ટીમ રિવોલ્યુશન એ મૂર્તિ વિસર્જન માટે જાહેર કરી જગ્યા!! મૂર્તિ નક્કી કરેલ જગ્યા ઉપર પોહચાડવી!
જાણો દશામાં ની મૂર્તિ વિસર્જન માટે ક્યાં જવું ! વડોદરા કોર્પોરેશન એ હાથ અધ્ધર કરતા દશામાંની મૂર્તિ વિસર્જન માટે ટીમ…
Read More » -
ફાઇટર જેટ રાફેલ ફ્રાંસથી ભારત આવવા રવાના થયા , ચીન અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે આ ફાઇટર જેટનું ભારત માટે રવાના થવું ખૂબ મહત્વનું છે
ફાઇટર જેટ રાફેલ ફ્રાંસથી ભારત આવવા રવાના થયા , ચીન અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે આ ફાઇટર જેટનું…
Read More » -
ટોસિલિઝુમેબના ઉપયોગથી કોરોનાના ૭૪% દર્દીની સ્થિતિમાં સુધારો, દર્દીમાં જ્યારે શરીરની ઈમ્યુન સિસ્ટમમાં બળતરાના સંકેતો દેખાય ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાનો ઉપયોગ કરાય છે : રિપોર્ટમાં દાવો
ટોસિલિઝુમેબના ઉપયોગથી કોરોનાના ૭૪% દર્દીની સ્થિતિમાં સુધારો, દર્દીમાં જ્યારે શરીરની ઈમ્યુન સિસ્ટમમાં બળતરાના સંકેતો દેખાય ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાનો…
Read More » -
ગુજરાતમાં અનલોક-૩ની તૈયારીઓ શરૂ કરી દેવાઈ , મલ્ટિપ્લેક્સ, સિંગલ સ્ક્રિન થિયેટર અને જિમ ખોલવાની મંજૂરી સંચાલકોને મળી શકે છે : શાળા-મેટ્રો બંધ રહેશે
ગુજરાતમાં અનલોક-૩ની તૈયારીઓ શરૂ કરી દેવાઈ , મલ્ટિપ્લેક્સ, સિંગલ સ્ક્રિન થિયેટર અને જિમ ખોલવાની મંજૂરી સંચાલકોને મળી શકે છે :…
Read More » -
ચોથી ઓગસ્ટથી હાઈકોર્ટ સહિત ગુજરાતની તમામ કોર્ટ શરૂ થશે, કોરોનાને લીધે કોર્ટની કાર્યવાહી ઓનલાઈન ચાલતી હતી
ચોથી ઓગસ્ટથી હાઈકોર્ટ સહિત ગુજરાતની તમામ કોર્ટ શરૂ થશે, કોરોનાને લીધે કોર્ટની કાર્યવાહી ઓનલાઈન ચાલતી હતી કોરોનાના કહેર વચ્ચે રાજ્યની…
Read More » -
રામમંદિરની ૨૦૦૦ ફૂટ નીચે ટાઈમ કેપ્સૂલ મૂકાશે , ભવિષ્યમાં કોઈ પણ રામમંદિરના ઇતિહાસનો સ્ટડી કરવા ઈચ્છશે તો તેને રામ મંદિરથી સંલગ્ન તથ્યો મળી જશે
રામમંદિરની ૨૦૦૦ ફૂટ નીચે ટાઈમ કેપ્સૂલ મૂકાશે , ભવિષ્યમાં કોઈ પણ રામમંદિરના ઇતિહાસનો સ્ટડી કરવા ઈચ્છશે તો તેને રામ મંદિરથી…
Read More » -
ગોલ્ડન ચોકડી પાસેથી એક અલ્ટો કાર સાથે બે ઇસમોને ઇગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે કુલ ૨,૨૨,૨૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડતી વડોદરા શહેર પી.સી.બી.
ગોલ્ડન ચોકડી પાસેથી એક અલ્ટો કાર સાથે બે ઇસમોને ઇગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે કુલ ૨,૨૨,૨૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડતી વડોદરા…
Read More » -
પ્રદુષણ ઓકવામાં નંદેસરી ના અમુક કેમિકલ ઉદ્યોગો પાછા નહી પળે? સાથે કેમિકલ વેસ્ટ ટેન્કરો મીની નદી માં ખાલી કરતા કેમિકલ માફિયા સક્રિય બન્યા ?
પ્રદુષણ ઓકવામાં નંદેસરી ના અમુક કેમિકલ ઉદ્યોગો પાછા નહી પળે? સાથે કેમિકલ વેસ્ટ ટેન્કરો મીની નદી માં ખાલી કરતા કેમિકલ…
Read More »