જીવનશૈલી
-
એર ઈન્ડિયા સહિત તમામ એરલાઈન્સે ઈકોનોમી ટિકિટના દરમાં ૪૦ થી ૫૦%નો વધારો કર્યો
હવે દેશમાં હવાઈ મુસાફરી પણ મોંઘી થઈ ગઈ છે. એર ઈન્ડિયાની જે ટિકિટ દિલ્હી મુંબઈ વચ્ચે ૨૫૦૦ રૂપિયામાં મળતી હતી…
Read More » -
છત્તીસગઢઃ બધેલ સરકાર ગોબર બાદ હવે ગોમુત્ર પણ ખરીદશે, ગાય માલિકોને લાભ થશે
છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભુપેશ બધેલ દ્વારા શરૂ કરવામાં આવેલ ગાયના ગોબર ખરીદના મોડલ પર કિસાનોથી હવે ગૌમુત્ર પણ ખરીદવામાં આવશે મુખ્યમંત્રીના…
Read More » -
એક મહિનામાં ત્રીજીવાર સાબર ડેરી દ્વારા ઘીના ભાવમાં તોતિંગ વધારો
સાબરડેરી દ્વારા ઘીના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવતા ગ્રાહકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. સાબરડેરીએ એક જ મહિનામાં ૩જી વખત…
Read More » -
શિવરાત્રી વિશેષ મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે?
ધાર્મિક ગ્રંથો અનુસાર, મહાશિવરાત્રી (મહાશિવરાત્રી ૨૦૨૨) નો તહેવાર. આ વખતે આ તહેવાર ૧ માર્ચ, મંગળવારના રોજ ઉજવવામાં આવશે. આ તહેવાર…
Read More » -
હવે ખાનગી વાહનોને નહી ચૂકવવો પડે કોઇ ટોલ પર ટેક્સ !
સરકારે ખાનગી વાહનોના ચાલકોને મોટી રાહત આપવાનો ર્નિણય કર્યો છે. મધ્યપ્રદેશ સરકારે રાજ્યમાં ખાનગી વાહનો માટે ટોલ ટેક્સ માફ કરવાનો…
Read More » -
એએમસી હવે ફેરિયાઓને આઇડી કાર્ડ આપશે
શહેરના ફેરિયાઓ માટે એક મહત્ત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. ફેરિયાઓને લઈ એક રાહતના સમાચાર મળી રહ્યા છે. હવે ફેરિયાઓને આઈડી…
Read More » -
રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરશે . કૃષિ મંત્રી રાઘવજી પટેલ
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને ધ્યાને લઈને…
Read More » -
માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ શરૂ થશે!
હવામાન વિભાગએ જણાવ્યું હતું કે, ઠંડી પછી આગામી પખવાડિયાથી સમગ્ર દેશમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગએ…
Read More » -
સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો
એક તરફ કેન્દ્ર સરકારે ખાદ્યતેલને લઇને સ્ટોક લિમિટ નક્કી કરતા તેલમાં ભાવ વધારો અંકુશમાં આવે તેવી આશા હતી. પરંતુ આ…
Read More » -
૧૭ ફેબ્રુઆરીના રોજ રાજ્યના તમામ સીએનજી પંપ ત્રણ કલાક માટે બંધ રહેશે
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના દ્વારા મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે.ઓઇલ કંપની અને ડીલર્સ વચ્ચે માર્જિનની માથાકૂટ ચાલી રહી…
Read More »