ભારત
-
ભારતીય રેલ્વેએ ૭૨,૦૦૦ પદ ખતમ કરી દીધાઃ દોઢ લાખથી વધારે પદ પર ક્યારેય ભરતી નહીં થાય
ભારતીય રેલ્વેએ છેલ્લા છ વર્ષોમાં ૭૨,૦૦૦ પદ ખતમ કરી દીધા છે. રેલ્વે બોર્ડે આ સમયગાળામાં જાેનલ રેલ્વેના ૮૧,૦૦૦ પદ હજૂ…
Read More » -
ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૩૧ શ્રદ્ધાળુઓના મોત
ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૩૧ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આમાંથી એક બદ્રીનાથના સ્થાનિક રહેવાસીઓનો પણ સમાવેશ થાય…
Read More » -
બ્રહ્મોસ એર લોન્ચ મિસાઇલની એક્સટેન્ડેડ રેન્જનું સફળ પરીક્ષણ
ભારતે બ્રહ્મોસ એર લોન્ચ મિસાઈલન નવા વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું છે. આ બ્રહ્મોસ મિસાઈલને સુખોઈ-૩૦ એમકેઆઈ યુદ્ધ વિમાન પરથી લોન્ચ…
Read More » -
મોહાલી બ્લાસ્ટની તપાસમાં પાકિસ્તાની કનેક્શન બહાર આવ્યું
પંજાબના મોહાલીમાં પોલીસના ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટર પર થયેલા હુમલાની તપાસમાં બ્લાસ્ટ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું છે. પોલીસે કહ્યું…
Read More » -
રાજદ્રોહના કાયદા પર સુપ્રીમ કોર્ટ કડક પુનર્વિચાર પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી નવા કેસ નોંધવા નહીં; આગામી સુનાવણી જુલાઈમાં
કેન્દ્ર સરકારે બુધવારે રાજદ્રોહ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે ફરીથી કેન્દ્ર સરકારને આઇપીસીની…
Read More » -
૩ વર્ષ બાદ અમરનાથ યાત્રા કરવા ભક્તો તૈયાર, તૈયારીઓ શરૂ કરવામાં આવી
વર્ષ ૨૦૧૯ માં, અમરનાથ યાત્રા ૦૫ ઓગસ્ટ પહેલા રોકવી પડી હતી કારણ કે કેન્દ્ર સરકારે કલમ ૩૭૦ હટાવવાનો ર્નિણય લીધો…
Read More » -
ગરમીમાં ઘટાડા બાદ ફરી હીટ વેવનો નવો રાઉન્ડ શરૂ થશે
હીટ વેવનો નવો રાઉન્ડ ઉત્તરપશ્ચિમ ભારત અને મધ્ય ભારતના ભાગોમાં હીટ વેવનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. ભારતીય હવામાન…
Read More » -
કેનેડામાં સરદાર પટેલની પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું વિશ્વમાં ભારતીય ગમે ત્યાં રહે, પણ ભારતીયતા ભૂલતા નથી
કેનેડાના મરખમમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાંથી વર્ચ્યુઅલી આ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. મરખમના…
Read More » -
છત્તીસગઢમાં ૧૦ દિવસની અંદર અનેક નકસલી હુમલા,મેમાં મોટા હુમલાના સંકેત નકસલી માર્ચથી લઇ જુન સુધી ટેકિટકલ કાઉન્ટર ઓફેંસિવ કેમ્પન ચલાવતા હોય છે
છત્તીસગઢમાં હાલના દિવસોમાં સુરક્ષા એજન્સીઓની સામે નકસલીઓને કંટ્રોલ કરવાનો મોટો પડકાર ઉભો થઇ ગયો છે.નકસલ પ્રભાવિત વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસની…
Read More » -
ચોથા ભાગનાં પાવર પ્લાન્ટ બંધ ૧૬ રાજ્યોમાં ૧૦ કલાક પાવર કાપ; કોલસાનો સપ્લાય વધારવા વેકેશન સમયે ૧૬ પેસેન્જર ટ્રેનોના ફેરા ઘટાડાયા
કાળઝાળ ગરમીના કારણે દેશભરમાં વીજળીની માંગ વધી રહી છે. આવી સ્થિતિમાં દેશના ચોથા ભાગના પાવર પ્લાન્ટ બંધ છે. પરિણામે ૧૬…
Read More »