ભારત
-
ભારતમાં શિક્ષણ કઈ દિશા તરફ વિદ્યાર્થીઓને લઈ જશે…..?
ભારત વિશ્વગુરુ બનશે નુ સ્વપ્ન બતાવીને આમ પ્રજાને હથેળીમાં ચાંદ બતાવતા રહેતા શાસકો વિશ્વગુરુ બનવાનો પાયો (મૂળ) શિક્ષણ છે એ…
Read More » -
અચલેશ્વર મહાદેવ મંદિરની તિજાેરીમાંથી ૧૪,૫૭,૦૦૦ રૂપિયા ૧૩ દાન પેટીઓમાંથી મળ્યા
મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિરની દાન પેટીઓ ખોલવામાં આવી હતી. ૧૩ દાન પેટીઓમાં લાખો રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે.…
Read More » -
નવી દિલ્હી: દેશમાં ત્રણ દીવસ મોડું પહોંચ્યા બાદ ઝડપથી આગળ વધી રહેલા નેરૂત્યના ચોમાસાનો એક છેડો છેક દિલ્હી નજીક પહોંચી ગયો છે અને ચોમાસું હવે દેશના 20થી વધુ રાજયોમાં સક્રીય બની ગયુ છે પણ અગાઉ તા.10ના રોજ જ ગુજરાતના દક્ષિણ કિનારે પહોંચેલા ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે અથવા તો ઠપ્પ થઈ ગઈ છે અને હવે ગુજરાતમાં આગામી ત્રણ ચાર દીવસમાં આ સીસ્ટમ મજબૂત બનીને આગળ વધે તેની રાહ જોવી પડશે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 24 મીમી સિવાય કયાંય વરસાદ નથી અને સૌરાષ્ટ્રમાં તો રવિવારે એક છાંટો વરસાદ પડયો નથી. દિલ્હીમાં આવતીકાલે વરસાદનું આગમન થઈ શકે છે અને દેશમાં આગામી 24 કલાકમાં દેશમાં ગુજરાત સિવાય 20 રાજયોમાં વરસાદની આગાહી થશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં ચક્રવાતનું ક્ષેત્ર બનશે જે ચોમાસાને આગળ ધપાવશે. મહારાષ્ટ્રમાં ચોમાસુ પૂર્ણ રીતે સક્રીય છે અને મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં રોકાઈ રોકાઈને પણ વરસાદ નોંધાઈ રહ્યો છે અને આર્થિક રાજધાનીમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા જનજીવનને મોટી અસર થઈ છે. મુંબઈમાં આગામી બે દીવસમાં હજું વધુ વરસાદ નોંધાશે. મધ્યપ્રદેશના 11 જીલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવાની ચેતવણી આપવામાં આવી છે. બિહારમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે. પંજાબ અને હરીયાણામાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈ અને થાણેમાં વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર થયું છે.
દેશમાં ત્રણ દીવસ મોડું પહોંચ્યા બાદ ઝડપથી આગળ વધી રહેલા નેરૂત્યના ચોમાસાનો એક છેડો છેક દિલ્હી નજીક પહોંચી ગયો છે…
Read More » -
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો
સૌરાષ્ટ્રમાં ભારે ઉકળાટ અને બફારો જોવા મળી રહ્યો છે. ચોમાસું તીવ્ર ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના…
Read More » -
તમિલનાડુમાં લોકડાઉન 14 જૂન સુધી લંબાવામાં આવ્યું
સમગ્ર દેશમાં આ વખતે કોરોના ની આ બીજી લહેર ખુબ જ ભયાનક જોવા મળી હતી .જેમના પગલે સરકાર કેસો ને…
Read More » -
karnatak : મુખ્યપ્રધાન યેદિયુરપ્પાનું મોટું નિવેદન, કહ્યું “જ્યારે પણ રાજીનામું માગવામાં આવશે,એ જ દિવસે આપી દઈશ”
karnatak : રાજયમાં હાલ ભાજપનાં મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાને બદલવા માટેની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે મુખ્યમંત્રીની(Chief Minister) નજીકનાં ધારાસભ્યઓનું માનવું…
Read More » -
આર્મીના બે બ્રિગેડિયરને નિવૃત્તિના ચાર વર્ષ પછી મેજર જનરલ તરીકે પ્રમોશન
આર્મીના બે બ્રિગેડિયરને નિવૃત્તિના ચાર વર્ષ પછી મેજર જનરલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. તેઓને 2015 ની સાલમાં મળવાપાત્ર પ્રમોશન…
Read More » -
આજે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં પવિત્ર તુલસીના ૨૧ લાખ રોપાઓનું વિતરણ કરાશે
આજે સમગ્ર વિશ્વમાં ૫મી જૂનના દિવસ ને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે ત્યારે પર્યાવરણ જતન અને સંરક્ષણ માટે રાજ્ય…
Read More » -
જેલમાંથી છૂટેલા ગુનેગારે ફરી જેલમાં જવા પીએમ મોદીને ધમકી આપી
નવી દિલ્હી, તા. ૪ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનારા ૨૨ વર્ષના આરોપી સલમાનને પોલીસે દિલ્હીમાંથી પકડી લીધો હતો. જેલમાંથી છૂટેલા…
Read More » -
CMની હાજરીમાં મીટિંગ વચ્ચે 2 મંત્રીઓ ઝઘડ્યા, એક-બીજાને આપી ધમકી, મારામારી થતા-થતા રહી ગઈ
રાજસ્થાન કૉંગ્રેસમાં ચાલી રહેલો ડખો હવે ખુલીને સામે આવી ગયો છે. બુધવાર રાત્રે થયેલી કેબિનેટની બેઠકમાં ગહેલોત સરકાના વરિષ્ઠ મંત્રી…
Read More »