દેશ દુનિયા
-
જ્ઞાનવાપી મસ્જિદ સર્વેઃ શિવલિંગ મળવાની જગ્યાને તાત્કાલિક સીલ કરવામાં આવે, કોર્ટે મોટા આદેશ આપ્યા
હિન્દુ પક્ષનો મોટો દાવો- ‘જેમની પ્રતિક્ષા નંદી કરી રહ્યા હતા, તે બાબા મળી ગયા, મુસ્લિમ પક્ષે કહ્યું કે એવું કઈ…
Read More » -
દેશના અબજાેપતિઓ લકઝરી પ્રોપર્ટી ખરીદવા દોટ મૂકી રહ્યા છે
દેશમાં એક તરફ મોંઘવારી સહિતના ભાવવધારા અને દરેક ક્ષેત્રમાં આમ આદમી માટે મુશ્કેલ સ્થિતિ છે તો બીજી તરફ દેશના અલ્ટ્રા…
Read More » -
બ્લડ કેન્સરથી તૂટ્યું પુતિનનું મનોબળ, રશિયામાં ઓગસ્ટ સુધીમાં સત્તા પલટો થઇ શકે છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હટાવવા માટે બળવો પહેલેથી જ ચાલી રહ્યો છે.
યુક્રેનના જાસૂસી વડા મેજર જનરલ કાયરીલો બુડાનોવ, ૩૬, એ ચોંકાવનારો દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હટાવવા માટે…
Read More » -
દુનિયા માટે મોટો ખતરો! ચીન કરી રહ્યું છે સૌથી ઘાતક મિસાઇલનું પરીક્ષણ, સેટેલાઈટ તસવીરથી ખુલાસા
વિશ્વના મહાસત્તાઓ વચ્ચે જાણે હથિયારો વચ્ચે હોડ જામી હોય તેમ એક પછી એક દેશ પરીક્ષણ કરી રહ્યો છે. ચીન એન્ટીશિપ…
Read More » -
ભારતીય રેલ્વેએ ૭૨,૦૦૦ પદ ખતમ કરી દીધાઃ દોઢ લાખથી વધારે પદ પર ક્યારેય ભરતી નહીં થાય
ભારતીય રેલ્વેએ છેલ્લા છ વર્ષોમાં ૭૨,૦૦૦ પદ ખતમ કરી દીધા છે. રેલ્વે બોર્ડે આ સમયગાળામાં જાેનલ રેલ્વેના ૮૧,૦૦૦ પદ હજૂ…
Read More » -
ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૩૧ શ્રદ્ધાળુઓના મોત
ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૩૧ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આમાંથી એક બદ્રીનાથના સ્થાનિક રહેવાસીઓનો પણ સમાવેશ થાય…
Read More » -
બ્રહ્મોસ એર લોન્ચ મિસાઇલની એક્સટેન્ડેડ રેન્જનું સફળ પરીક્ષણ
ભારતે બ્રહ્મોસ એર લોન્ચ મિસાઈલન નવા વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું છે. આ બ્રહ્મોસ મિસાઈલને સુખોઈ-૩૦ એમકેઆઈ યુદ્ધ વિમાન પરથી લોન્ચ…
Read More » -
મોહાલી બ્લાસ્ટની તપાસમાં પાકિસ્તાની કનેક્શન બહાર આવ્યું
પંજાબના મોહાલીમાં પોલીસના ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટર પર થયેલા હુમલાની તપાસમાં બ્લાસ્ટ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું છે. પોલીસે કહ્યું…
Read More » -
રાજદ્રોહના કાયદા પર સુપ્રીમ કોર્ટ કડક પુનર્વિચાર પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી નવા કેસ નોંધવા નહીં; આગામી સુનાવણી જુલાઈમાં
કેન્દ્ર સરકારે બુધવારે રાજદ્રોહ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે ફરીથી કેન્દ્ર સરકારને આઇપીસીની…
Read More » -
૩ વર્ષ બાદ અમરનાથ યાત્રા કરવા ભક્તો તૈયાર, તૈયારીઓ શરૂ કરવામાં આવી
વર્ષ ૨૦૧૯ માં, અમરનાથ યાત્રા ૦૫ ઓગસ્ટ પહેલા રોકવી પડી હતી કારણ કે કેન્દ્ર સરકારે કલમ ૩૭૦ હટાવવાનો ર્નિણય લીધો…
Read More »