દેશ દુનિયા
-
દેશની બેન્કો આગામી ૧૮ એપ્રિલથી સવારે નવ વાગ્યે ખુલશે
દેશમાં કોરોનાકાળની સમાપ્તી સાથે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા બેન્કીંગ સમયમાં ફેરફાર કરવા જઈ રહી છે.ત્યારે દેશની તમામ નાણાકીય સંસ્થાઓ સવારે…
Read More » -
કાશ્મીરી પંડિતો અનંતનાગમાં તેમના ઘરે પરત ફરતા જ તૂટેલા મકાનોનું સમારકામ શરૂ કરાવ્યુ
અનંતનાગમાં કાશ્મીરી પંડિતો તેમના ઘરે પરત ફર્યા, તૂટેલા મકાનોનું સમારકામ કરવામાં આવી રહ્યું છે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના એક નાના…
Read More » -
મધ્યપ્રદેશમાં મૃત અને નિવૃત પોલીસ અધિકારીની જ બદલી કરી નાખવામાં આવી
મધ્યપ્રદેશમાં પર્યટન વિકાસ નિગમની એક જાહેરાત કેટલાક વર્ષ પહેલા ચર્ચિત થઇ હતી લાગે છે કે રાજયની સરકારી મશીનરીની હજુ પણ…
Read More » -
શ્રીલંકામાં ખાવા-પીવાની વસ્તુઓ માટે લોકો લડી રહ્યા છે
ભારતનો પાડોશી દેશ શ્રીલંકા ૧૯૪૮માં તેની આઝાદી બાદના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. શ્રીલંકાની સરકારના મંત્રીઓએ સામૂહિક…
Read More » -
કાશ્મીરમાં ૧૨૦ આતંકવાદીઓ ઘૂસપેઠ કરવાની તૈયારીમાં
પાકિસ્તાનના પાડોશી દેશોમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનો ફાયદો આતંકવાદી સંગઠનો ઉઠાવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સરહદ પારથી બનેલા આતંકવાદીઓના…
Read More » -
સુરતના ઇતિહાસમાં પહેલીવારી ક્રાઇમબ્રાંચના ડીસીપી તરીકે મહિલાની નિમણૂંક, બાળકને જન્મ આપ્યાના ૫૦માં દિવસે સંભાળી જવાબદારી
શહેરના ઇતિહાસમાં પહેલીવાર ક્રાઇમબ્રાંચના ડીસીપી તરીકે એક મહિલા અધિકારીએ જવાબદારી સંભાળી છે. ૧૪ ફેબ્રુઆરીએ માતા બનેલા રૂપલ સોલંકીએ સુરત ક્રાઇમબ્રાંચના…
Read More » -
મોંઘવારીએ માજા મુકી છે. દરેક વસ્તુમાં ભાગ વધી રહ્યા છે કોરોના મહામારી પછી દેશનું અર્થતંત્ર પાટા પર આવતાની સાથે જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે.
મોંઘવારીએ માજા મુકી છે. દરેક વસ્તુમાં ભાગ વધી રહ્યા છે કોરોના મહામારી પછી દેશનું અર્થતંત્ર પાટા પર આવતાની સાથે જીવન…
Read More » -
મહાત્મા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરનાર કાલીચરણ મહારાજને જામીન મળ્યા મને કલિયુગમાં સત્ય બોલવાની સજા મળી છે.
મહાત્મા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરનાર કાલીચરણ મહારાજને જામીન મળી ગયા હતા અને ત્યાર બાદ તેઓ જામીન પર બહાર આવ્યા…
Read More » -
ખેડૂત ના 524000 રૂપિયા બળી ને ખાખ!ધીંગડા ગામે આગ લાગતા એક ખેડૂતને પંદર લાખથી વધુનું નુકશાન
બાવળા ના ધીંગડા ગામે આગ લાગતા એક ખેડૂતને પંદર લાખથી વધુનું નુકશાન ઘરવખરી બળીને ખાખ, સીજનમા પકવેલ જીરૂના રૂ 524000…
Read More » -
ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મદિવસે દેશભરમાં જાહેર રજા રહેશે, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું
દેશના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર ૧૪ એપ્રિલે હવે દેશભરમાં જાહેર રજા રહેશે. આ સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા…
Read More »