રાજકારણ
-
યુપીએ દ્વારા અર્થતંત્રને મજબૂતી અપાઇ હતી પણ ભાજપે અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું ઃ રાહુલ ગાંધી
ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે વડાપ્રધાન પર અગાઉની…
Read More » -
સ્મૃતિ ઈરાનીના કાર્યક્રમમાં હંગામો એનસીપી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી; મહિલા સભ્યને મારવાનો આરોપ
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે ભાજપ અને એનસીપીના…
Read More » -
રાજકોટમાં ગળા પર લીંબુ-મરચાં પહેરી કોંગ્રેસનું હલ્લાબોલ, પોલીસે ટીંગાટોળી સાથે કાર્યકરોની અટકાયત કરી
રાજકોટમાં આજે જિલ્લા કોંગ્રેસ-પ્રમુખ અર્જુન ખાટરિયાની અધ્યક્ષતામાં મોંઘવારી મુદ્દે વિરોધપ્રદર્શન યોજાયું હતું. લીંબુ-મરચાં પહેરી કોંગી કાર્યકરોએ બહુમાળી ભવન ચોક ખાતે…
Read More » -
કેજરીવાલ હવે દક્ષિણ ભારતમાં એન્ટ્રી લેવા જઈ રહ્યા છે, કેરલમાં ટ્વેંટી-૨૦ પાર્ટી સાથે ગઠબંધન કર્યું
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કેરલમાં રાજકીય પગપેસારો કરવાની યોજના બનાવી છે. જે અંતર્ગત રોજ…
Read More » -
રાજકોટના જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર માટે કોમન ફેસિલિટી સેન્ટર ગ્રોથ એન્જિન સાબીત થશેઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજકોટમાં જ્વેલરી કલ્સ્ટર ફેડરેશન રાજકોટ દ્વારા રૂા. ૬ કરોડની ગ્રાન્ટથી દિવાનપરા ખાતે બનાવાયેલું સી.એફ.સી ( કોમન ફેસીલીટી…
Read More » -
વડોદરા મહાનગરપાલિકાએ રાતના અંધારામાં જ નડતરરૂપ બે મંદિરો તોડી પાડ્યા
વિરોધના ડરથી વડોદરા મહાનગરપાલિકાએ રાતના અંધારામાં જ નડતરરૂપ બે મંદિરો તોડી પાડ્યા હતા. વડોદરાના હેવમોર સર્કલ અને મલ્હાર પોઇન્ટ પાસે…
Read More » -
કોંગ્રેસ ચિંતન શિબિરમાં ગાંધી પરિવાર કરતાં વધુ મહત્ત્વ સુભાષચંદ્ર બોઝની સાથે ભગત સિંહ અને સરદાર પટેલને પણ અપાય
ઉદયપુરમાં ચાલતી કોંગ્રેસ ચિંતન શિબિરમાં આ વખતે લગાવવામાં આવેલાં પોસ્ટર્સ ખાસ છે. સામાન્ય રીતે કોંગ્રેસની શિબિરો, અધિવેશ અથવા સંમેલનમાં પોસ્ટરોમાં…
Read More » -
મોદી બુદ્ધ જયંતિના પવિત્ર અવસર પર નેપાળ જશે ભારત નેપાળ બંને દેશો વચ્ચેના સદીઓ જૂના સંબંધોને મજબૂત બનાવવાનું કામ કરશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુદ્ધ જયંતિના પવિત્ર અવસર પર નેપાળની મુલાકાતે છે. ૧૬ મેના રોજ પાંચ કલાકથી ઓછા સમયની તેમની મુલાકાત…
Read More » -
ગૃહ રાજ્યમંત્રી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ક્રિકેટમાં હાથ અજમાવ્યો
ગૃહ રાજ્યમંત્રી બાદ મુખ્યમંત્રીએ ક્રિકેટ પર હાથ અજમાવ્યો છે.સુરત ખાતે મેયર્સ કપમાં મુખ્યમંત્રી ક્રિકેટ રમ્યા હતા.બેટ લઈને આકર્ષક અંદાજમાં શોટ્સ…
Read More » -
આવનારા સમયમાં જનતાને મોંઘવારીમાંથી રાહત મળશે ઃ નાણા મંત્રાલયનો દાવા
ભારતમાં મોંઘવારી અટકવાનું નામ નથી લઈ રહી. આજે ખાદ્ય ચીજવસ્તુઓથી લઈને ઈંધણ અને વીજળીના ભાવમાં થયેલા વધારાને કારણે જનતાના ખિસ્સા…
Read More »