રાજકારણ
-
દેશમાં ૮૦થી ૮૨ ટકા હિન્દુઓ છતાં ભાજપને મળે છે માત્ર ૪૦ ટકા જ વોટઃ પ્રશાંત કિશોર
ભાજપ ધ્રુવીકરણના આધારે ચૂંટણી જીતતો હોવાની વાત સંપૂર્ણપણે ખોટી હોવાનું ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરનું માનવું છે. તેમણે અંગ્રેજી અખબારને આપેલી…
Read More » -
કોંગ્રેસ પાર્ટી ખુદને મજબુત કરવામાં સક્ષમ છે ઃ હુડ્ડા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભુપિંદર સિંહ હુડ્ડાએ કહ્યું છે કે કોંગ્રેસની પાસે પોતાના સુધાર માટે પુરી ક્ષમતા અને સક્ષમ નેતૃત્વ મોજુદ…
Read More » -
ભાજપ-આરએસએસની નીતિઓને કારણે દેશમાં ખરાબ સ્થિતિ પાર્ટીએ ઘણું આપ્યું છે, હવે ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે,કેન્દ્ર સરકાર નફરત ફેલાવીને લઘુમતીઓને દબાવી રહી છે. – સોનિયા ગાંધી
રાજસ્થાનના ઉદયપુરમાં આજથી કોંગ્રેસનું ત્રણ દિવસીય ચિંતન શિબિર શરૂ થઈ છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા…
Read More » -
આઇએએસ પૂજા સિંઘલ ઝારખંડ સરકાર દ્વારા સસ્પેન્ડ, કર્મચારી વિભાગે જાહેરનામું બહાર પાડ્યું
આઇએએસ પૂજા સિંઘલ સસ્પેન્ડ, મનરેગા અને ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરાયેલ આઇએએસ પૂજા સિંઘલને ઝારખંડ સરકારે તાત્કાલિક અસરથી ખાણ અને ઉદ્યોગ…
Read More » -
અમિતશાહ પાણી પીવે છે એ એક બોટલની કિંમત ૮૫૦ રૂપિયા છે ઃ ગોવાના મંત્રીનો ખુલાસો ભવિષ્યમાં ભારત સહિત વિશ્વભરમાં પાણીની તંગી સર્જાશે. લોકો પાણી માટે અંદરોઅંદર ઝઘડો પણ કરી શકે છે ઃ રવિ નાઇક
ગોવાના નાગરિક પુરવઠા મંત્રી રવિ નાઈકે કરેલા દાવા પ્રમાણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ખૂબ જ મોંઘુ પાણી પીવે છે.…
Read More » -
ચૌહાણ સરકારની નાકારાપનની કમી ઓબીસી વર્ગના નુકસાનના રૂપમાં સામે આવી ચુકી છે ઃ કમલનાથ
સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશમાં ઓબીસી અનામ ત વિના પંચાયત અને નગર નિગમની ચુંટણીનો આદેશ આપ્યો છે.સુપ્રીમ કોર્ટના આદેશ બાદથી રાજયમાં રાજનીતિ…
Read More » -
કેન્દ્ર સરકાર મોંધવારી અને બેરોજગારી પર અંકુશ લગાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ઃ શરદ પવાર સામાન્ય નાગરિક અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે પરંતુ કેેન્દ્રમાં બેઠેલા લોકો તેના પર ધ્યાન આપવા તૈયાર નથી
એનસીપીના પ્રમુખ શરદ પવારે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાઓનો સામનો કરવામાં ૧૦૦ ટકા નિષ્ફળ…
Read More » -
મોરબીના સિરામીક ઉદ્યોગપતિઓને દિલ્હીના મુખ્યમંત્રીએ આપનો ખેસ પહેરાવ્યો મોરબી સિરામીક ઉદ્યોગની દરેક સમસ્યા માટે ઉદ્યોગપતિઓ કેજરીવાલને મળ્યા હતા.
વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ જાેરશોરથી તૈયારીમાં લાગી ગઈ છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા હતાં તેઓ બપોરે…
Read More » -
અગરબત્તી સળગાવી, ગેસ સિલિન્ડરને હાર પહેરાવી કોંગ્રેસે મોદી સરકારને ઘેરી
દેશની જનતા પર ફરી એકવાર મોંઘવારીનો માર વાગ્યો છે. ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતનમાં ૫૦ રૂપિયાનો વધારો થયો છે. ૧૪.૨ કિલોના…
Read More » -
કોરોનાના મોત મામલે ડબ્લ્યુએચઓ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાના આધારે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા
વિજ્ઞાન નહીં વડાપ્રધાન મોદી ખોટું બોલે છે. કોરોનાથી ૪૭ લાખ મોત થયાના દાવાનું સમર્થન આપી વળતરની માંગણી કરી વર્લ્ડ હેલ્થ…
Read More »