#Ns news #Naitik Samachar #latest news
-
ખૂબ જ અગત્યનું: સસ્તા અનાજની દુકાને ડીલર જો ઓછુ રાશન આપે અથવા કંઈ પણ ખોટુ કરે તરત આ નંબર પર કોલ કરો, નાની યાદ આવી જશે
ભારતમાં લગભગ 81 કરોડ લોકો રાહતદરે રાશન મેળવે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત રાશન કાર્ડ ધારકોને સરકાર તરફથી 3…
Read More » -
SC નો મહત્વનો નિર્ણય / જો ગ્રાહકને બિલ્ડર ઘર સમયસર નહીં આપે તો વ્યાજ સહિત આપવા પડશે પૂરા રૂપિયા
ઘર ખરીદનારાઓના હિતને ધ્યાનામાં રાખીને સુપ્રીમ કોર્ટએ એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. હવે બિલ્ડર ઘર ખરીદવા પર એકતરફી કરાર નહીં…
Read More » -
અમદાવાદમાં કુલ કેટલા વૃક્ષો છે, તે ખબર નથી પણ ગ્રીન કવર વિસ્તાર વધ્યાનો દાવો
અમદાવાદઃ શહેરમાં ગ્રીન કવર વધારવા ઘણા વર્ષોછી પ્રયાસો કરવામાં આવે છે. શહેરમાં થોડાક સમયમાં અનેક બહુમાળી ઈમારતો ઊભી થઈ ગઈ…
Read More » -
એન્વાયર્મેન્ટ રિસ્ક આઉટલુક 2021 રિપોર્ટમાં 50 ટકા જેટલા શહેરો ભારતના!
નવી દિલ્હી: દુનિયાભરના શહેરો પર્યાવરણને લગતાં જોખમો સામે લડી રહ્યા છે. પર્યાવરણની દૃષ્ટિએ દુનિયાના સૌથી જોખમી ૧૦૦ શહેરમાં ભારતના ૪૩ શહેરોનો…
Read More » -
ફાયર NOCને લઈ CM રૂપાણીનો મોટો નિર્ણય, આ લોકોને નહીં લેવી પડે ફાયર NOC
ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે અવાર નવાર આગની ઘટનાઓ સામે આવી છે. કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના કારણે સારવાર લઈ રહેલા દર્દીઓના…
Read More » -
PFથી લઇને LPG સિલિન્ડરનું બુકિંગ થશે આ એક એપથી, ફટાફટ કરી લો ડાઉનલોડ
હવે આપણે સૌ મોટા ભાગે ફોનથી જ તમામ કામ થઇ જાય તેવુ ઇચ્છીએ છીએ. કેટલીક એપ એવી છે જે ખુબજ…
Read More » -
Indian Army સામે પડેલી ચીની સેના કાતિલ ઠંડીને કારણે પાછી પડી, 90 ટકા સૈનિકોને બદલવા પડી રહ્યાં છે
પૂર્વી લદ્દાખ (Eastern Ladakh) ના શિખરો ઉપર હાડ થીજવતી ઠંડીમાં ભારતીય સેના (Indian Army) સાથે હરીફાઈ કરવા આવેલા ચીની સૈનિકો…
Read More » -
Tax : આ મહિને આવકવેરા રીટર્ન ફાઇલ કરો, નહીં તો આવતા મહિને ડબલ TDS ચૂકવવો પડશે, જાણો નવો નિયમ
Tax : આવકવેરા રીટર્ન (ITR)ફાઇલ ન કરતા લોકો માટે સરકારે નિયમો કડક બનાવ્યા છે. આ અંતર્ગત ITR ફાઇલ ન કરવા…
Read More » -
karnatak : મુખ્યપ્રધાન યેદિયુરપ્પાનું મોટું નિવેદન, કહ્યું “જ્યારે પણ રાજીનામું માગવામાં આવશે,એ જ દિવસે આપી દઈશ”
karnatak : રાજયમાં હાલ ભાજપનાં મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાને બદલવા માટેની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે મુખ્યમંત્રીની(Chief Minister) નજીકનાં ધારાસભ્યઓનું માનવું…
Read More » -
PNB કૌભાંડનાં આરોપી મેહુલ ચોક્સીએ કહ્યું “હું ભાગેડું નથી”, આ કારણે દેશ છોડ્યો
નવી દિલ્હી, 6 જુન 2021 રવિવાર પંજાબ નેશનલ બેંક (PNB) સાથે 13,500 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરીને વિદેશ ફરાર થઇ ગયેલા…
Read More »