ભારત
-
Corona થી અનાથ થયેલા બાળકો માટે મોદી સરકારની મોટી જાહેરાત, મફત શિક્ષણ, માસિક ભથ્થું અને 10 લાખ રૂપિયા
મોદી સરકારે Corona વાયરસ રોગચાળાને કારણે અનાથ થયેલા બાળકો માટે મોટી જાહેરાત કરી છે. વડા પ્રધાન કચેરીએ કહ્યું છે કે…
Read More » -
અવંતિપોરા પોલીસે આતંકવાદી સંગઠનમાં જોડાવાની યોજના બનાવી રહેલા છ યુવાનોની કરી ધરપક
જમ્મુ-કાશ્મીરના અવંતિપોરા પોલીસે આતંકવાદી સંગઠનમાં જોડાવાની યોજના બનાવી રહેલા છ યુવાનોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત સુરક્ષા દળો સાથેના સંયુક્ત…
Read More » -
આકાશમાંથી ડ્રેગન પર નજર રાખશે ભારત, ઇઝરાઇલ પાસેથી મળશે સાયલન્ટ કિલર હેરોન ડ્રોન
ચીનની સાથે નિયંત્રણ રેખાની સાથે-સાથે અન્ય સરહદી વિસ્તાર પર નજર રાખવા માટે ભારતીય સેનાને નજીકનાં ભવિષ્યમાં ઇઝરાયેલથી અપડેટેડ હેરોન ડ્રોન…
Read More » -
ખેડૂત આંદોલન : છ મહિનાથી વિવાદમાં સમાધાન કેમ નથી નીકળતું?
26 નવેમ્બર 2020- પંજાબ, હરિયાણા અને યુપીના હજારો ખેડૂતોનું જૂથ દિલ્હી બૉર્ડર પહોંચ્યું. નેશનલ હાઇવે ખોદી નાખ્યો, ઠંડી રાતોમાં પાણીના…
Read More » -
યાસ વાવાઝોડું : પશ્ચિમ બંગાળમાં ત્રણ લાખથી વધુ ઘર તબાહ, હવે ઝારખંડ પર ખતરો
ઓડિશામાં કેટલાક જિલ્લાઓમાં યાસ વાવાઝોડાના પગલે જળબંબાકાર બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું યાસ બુધવારે સવારે અંદાજે નવ વાગ્યે ઉત્તર ઓડિશાના દરિયાકાંઠે…
Read More » -
“હવામાં લગ્ન”, ૧૩૦ લોકોની હાજરીમાં થયા લગ્ન, વાંચો સમગ્ર અહેવાલ
હાલ સમગ્ર દેશ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યો છે અને સંક્રમણની ચેઈન તોડવા માટે મોટાભાગના રાજ્યોમાં કા તો લોકડાઉન છે…
Read More » -
સત્તાના નશામાં ચૂર કલેકટરે લોકડાઉનમાં દવા લેવા જતા યુવાનને લાફો માર્યો, મોબાઈલ તોડી નાંખ્યો
સત્તાના ઘમંડમાં રાચતા વધુ એક કલેકટરે લોકડાઉન દરમિયાન કરેલી હરકત બાદ સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે.…
Read More » -
વાવાઝોડું ‘યાસ’ આગામી 12 કલાકમાં ધારણ કરી શકે છે વિકરાળ રૂપ
એજન્સી, દિલ્હી વાવાઝોડું ‘યાસ’ આગામી ૧૨ કલાકમાં વિકરાળ રૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યા અનુસાર, પૂર્વ-મધ્ય બંગાળની…
Read More » -
શું તમને ખબર છે બધાને ઘેલું લગાડનાર ‘ચા’ સૌથી પહેલા ક્યાંથી આવી ?
આપણે બધાને સવારે પડે કે સાંજ ચા તો જોઈએ કોઈપણ પ્રસંગ હોય ખુશીનો હોય કે ગમનો હોય ચા પીવાનો આગ્રહ…
Read More » -
અથડામણ / મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે ફાયરિંગ, એન્કાઉન્ટરમાં 13 નક્સલિને કરાયા ઠાર
પોલીસની સી 60 યુનિટના ગઢચિરૌલીના એટાપલ્લીના વન વિસ્તારમાં અત્યાર સુધીમાં 13 નક્સલીઓને ઠાર કર્યા છે. પોલીસ અને નક્સલીઓની વચ્ચે એન્કાઉન્ટર…
Read More »