રાજકારણ
-
પ્રથમ તબક્કામાં થયેલ ઓછા મતદાનથી ભાજપમાં ચિંતા શું મોધવારી,બેરોજગારી,વ્યવસ્થાથી શાંત પડી ગયા પાર્ટીના મતદારો ,શું પક્ષ વિરોધી મતદાન
યુપી વિધાનસભા ચુંટણીના પહેલા તબક્કામાં ફકત ૬૦.૧૭ ટકા મતદાન થયું છે આ ૨૦૧૭ના ૬૩.૪૭ ટકા મતદાનની સરખામણીમાં ખુબ ઓછું છે.ગ્રામીણ…
Read More » -
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના તમામ ચૂંટાયેલા ઉમેદવારોએ એફિડેવિટમાં એક જ સરખો રૂપિયા ૧,૩૩,૩૮૦નો ખર્ચ જાહેર કર્યો છે.
ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણીમાં મસમોટી ચોરીનો કૌભાંડ બહાર આવ્યું છે,ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં કુલ ૧૧ વોર્ડના ૪૪ ઉમેદવારો પૈકી ભાજપના…
Read More » -
લો બોલો હવે ..અંબાણી, અદાણીની પૂજા કરવી જાેઈએ, કારણ કે તે લોકોને નોકરી આપે છેઃ ભાજપ સાંસદ
બજેટને લઈને ચર્ચા દરમિયાન ગૃહ મંત્રાલયે સંસદને જણાવ્યું કે ત્રણ વર્ષમાં આશરે ૧૦ હજાર લોકોએ બેરોજગારીને કારણે આત્મહત્યા કરી છે.…
Read More » -
વૃઘ્ઘાવસ્થામાં નેતા રાજનીતિ નહીં કરે તો શું કરે. અશોક ગહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે જાહેરાત કરી છેકે તે કયારેય રાજનીતિમાંથી સંન્યાસ લેશે નહીં.તેમનું માનવુ છે કે વૃધ્ધાવસ્થામાં નેતા રાજનીતિ ન…
Read More » -
બેરોજગારી અને દેવાના લીધે ત્રણ વર્ષમાં ૨૫૦૦૦થી વધુની આત્મહત્યા ઃ ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયનો રાજ્યસભામાં જવાબ
કેન્દ્રીય બજેટ પર સંસદમાં ચાલતી ચર્ચામાં બેરોજગારી પરની ચર્ચામાં કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ૨૦૧૮થી ૨૦૨૦ની વચ્ચે બેરોજગારી અને…
Read More » -
શરદ પવાર તપાસ પેનલની સામે સાક્ષી તરીકે હાજર રહે તેવી સંભાવના
એનસીપીના વડા શરદ પવારને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.કહેવાય છે કે કોરેગાંવ ભીમા ઇકવાયરી કમીશનેે શરદ પવારને ૨૩…
Read More » -
પહેલવાન ધ ગ્રેટ ખલી ભાજપમાં સામેલ, રાષ્ટ્ર પ્રત્યે પીએમ મોદીના કામની પ્રશંસા કરી
વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટના પ્રખ્યાત પહેલવાન ધ ગ્રેટ ખલી ઉર્ફે દિલીપ સિંહ રાણા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. તેમણે રાજધાની…
Read More » -
રાહુલ ગાંધીને ધારાસભ્યોએ કહ્યું કોંગ્રેસ અલગ અલગ જુથોમાં વિભાજીત થઇ છ
ઝારખંજમાં પૂર્વ પ્રદેશ પ્રભારી આરપીએન સિંહના ભાજપમાં સામેલ થયા બાદથી પાર્ટીમાં ઉહાપોહની સ્થિતિ છે.પાર્ટીએ અવિનાશ પાંડેયને નવા પ્રદેશ પ્રભારી બનાવ્યા…
Read More » -
સરકાર બની તો બાઇક પર ત્રણ લોકોના બેસવા પર દંડ લગાવવામાં આવશે નહીં. ઓમપ્રકાશ રાજભર
ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચુંટણીના પહેલા તબકકાના મતદાન પહેલ પહેલા મતદારોને લલચાવવા માટે રાજનીતિક પાર્ટીઓ પોત પોતાના ધોષણા પત્ર સકલ્પ પત્ર જારી…
Read More » -
હરિયાણામાં હવે ૬૦ વર્ષ થવા પર અરજી વિના પેંશન મળશે
હરિયાણા સરકારે રાજયના વૃધ્ધોને એક મોટી રાહત આપતા અરજી વિના જ પેંશનનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે.હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ…
Read More »