રાજકારણ
-
કોરોનાના મોત મામલે ડબ્લ્યુએચઓ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાના આધારે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા
વિજ્ઞાન નહીં વડાપ્રધાન મોદી ખોટું બોલે છે. કોરોનાથી ૪૭ લાખ મોત થયાના દાવાનું સમર્થન આપી વળતરની માંગણી કરી વર્લ્ડ હેલ્થ…
Read More » -
કેજરીવાલ વિરુદ્ધ નિવેદનના મામલે કુમાર વિશ્વાસની ધરપકડ પર રોક
કુમાર વિશ્વાસને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધના નિવેદન બદલ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે વિશ્વાસની ધરપકડ પર રોક લગાવી…
Read More » -
મુખ્યમંત્રીઓ અને ચીફ જસ્ટિસની સંયુક્ત કોન્ફરન્સ અંગ્રેજીમાં આપેલા ચુકાદાને સામાન્ય લોકો સમજી શકતા નથી, કોર્ટ સ્થાનિક ભાષાને પ્રોત્સાહન આપે ઃ વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતુ. જેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ,…
Read More » -
વડાપ્રધાને ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૨નો પ્રારંભ કરાવ્યો જેમ સુરતીઓ હીરો ચમકાવે તેમ ખેડૂત અને તેના પરસેવાને પણ ચમકાવે ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
આજથી સુરતના સરથાણામાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૨નો પ્રારંભ થઈ રહ્યો છે. ત્રણ દિવસ ચાલનારા આ સમિટનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર…
Read More » -
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ગાંધી આશ્રમમાં ે ચરખો કાંત્યો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા હતા. અહીં ભારત માતા કી જય, વંદે માતરમના…
Read More » -
‘નવા ભારતનું નવું સૂત્ર, હર-ઘર બેરોજગારી, ઘર-ઘર બેરોજગાર’, મોંઘવારી-રોજગાર પર રાહુલનો કેન્દ્ર પર પ્રહાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત મોંઘવારી અને રોજગારના મુદ્દે કેન્દ્ર પર નિશાન સાધે છે. ફરી એકવાર ન્યૂ ઈન્ડિયા પર ટોણો…
Read More » -
નીતીશકુમાર ગમે ત્યારે મુખ્યમંત્રી પદ છોડી શકે છે
બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર આજકાલ દરેક કામ બહુ જ ઝડપથી કરી રહ્યા છે. અધિકારીઓ અને મંત્રીમંડળ પર પોતાનો પ્રભાવ પાથરી પ્રત્યેક…
Read More » -
ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર યોજાશે
કોંગ્રેસને સૌથી વધારે અત્યારે કોઈ બાબતની જરૂર હોય તો તે ચિંતન અને મનોમંથન છે. આ સમયે મહત્ત્વની વાત એ છે…
Read More » -
પ્રશાંત કિશોરે સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓ સામે પ્રેઝન્ટેશન રજૂ કર્યું
પ્રશાંત કિશોર અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની વધુ એક બેઠક શનિવારે થઈ. છેલ્લા ૧૦ મહિનામાં આ બીજીવાર છે જ્યારે પ્રશાંત કિશોરની…
Read More » -
પંજાબ કેવી રીતે ૩ લાખ કરોડ રૂપિયાના દેવામાં ડૂબી ગયું ઃ ભગવંત માન સરકાર તપાસ કરશે
હવે રાજ્ય સરકાર તપાસ કરવા જઈ રહી છે કે પંજાબ પર ૩ લાખ કરોડ રૂપિયાની લોન કેવી રીતે આવી. પંજાબના…
Read More »