રાજકારણ
-
વડોદરા મહાનગરપાલિકાએ રાતના અંધારામાં જ નડતરરૂપ બે મંદિરો તોડી પાડ્યા
વિરોધના ડરથી વડોદરા મહાનગરપાલિકાએ રાતના અંધારામાં જ નડતરરૂપ બે મંદિરો તોડી પાડ્યા હતા. વડોદરાના હેવમોર સર્કલ અને મલ્હાર પોઇન્ટ પાસે…
Read More » -
કોંગ્રેસ ચિંતન શિબિરમાં ગાંધી પરિવાર કરતાં વધુ મહત્ત્વ સુભાષચંદ્ર બોઝની સાથે ભગત સિંહ અને સરદાર પટેલને પણ અપાય
ઉદયપુરમાં ચાલતી કોંગ્રેસ ચિંતન શિબિરમાં આ વખતે લગાવવામાં આવેલાં પોસ્ટર્સ ખાસ છે. સામાન્ય રીતે કોંગ્રેસની શિબિરો, અધિવેશ અથવા સંમેલનમાં પોસ્ટરોમાં…
Read More » -
મોદી બુદ્ધ જયંતિના પવિત્ર અવસર પર નેપાળ જશે ભારત નેપાળ બંને દેશો વચ્ચેના સદીઓ જૂના સંબંધોને મજબૂત બનાવવાનું કામ કરશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુદ્ધ જયંતિના પવિત્ર અવસર પર નેપાળની મુલાકાતે છે. ૧૬ મેના રોજ પાંચ કલાકથી ઓછા સમયની તેમની મુલાકાત…
Read More » -
ગૃહ રાજ્યમંત્રી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ક્રિકેટમાં હાથ અજમાવ્યો
ગૃહ રાજ્યમંત્રી બાદ મુખ્યમંત્રીએ ક્રિકેટ પર હાથ અજમાવ્યો છે.સુરત ખાતે મેયર્સ કપમાં મુખ્યમંત્રી ક્રિકેટ રમ્યા હતા.બેટ લઈને આકર્ષક અંદાજમાં શોટ્સ…
Read More » -
આવનારા સમયમાં જનતાને મોંઘવારીમાંથી રાહત મળશે ઃ નાણા મંત્રાલયનો દાવા
ભારતમાં મોંઘવારી અટકવાનું નામ નથી લઈ રહી. આજે ખાદ્ય ચીજવસ્તુઓથી લઈને ઈંધણ અને વીજળીના ભાવમાં થયેલા વધારાને કારણે જનતાના ખિસ્સા…
Read More » -
દેશમાં ૮૦થી ૮૨ ટકા હિન્દુઓ છતાં ભાજપને મળે છે માત્ર ૪૦ ટકા જ વોટઃ પ્રશાંત કિશોર
ભાજપ ધ્રુવીકરણના આધારે ચૂંટણી જીતતો હોવાની વાત સંપૂર્ણપણે ખોટી હોવાનું ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરનું માનવું છે. તેમણે અંગ્રેજી અખબારને આપેલી…
Read More » -
કોંગ્રેસ પાર્ટી ખુદને મજબુત કરવામાં સક્ષમ છે ઃ હુડ્ડા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભુપિંદર સિંહ હુડ્ડાએ કહ્યું છે કે કોંગ્રેસની પાસે પોતાના સુધાર માટે પુરી ક્ષમતા અને સક્ષમ નેતૃત્વ મોજુદ…
Read More » -
ભાજપ-આરએસએસની નીતિઓને કારણે દેશમાં ખરાબ સ્થિતિ પાર્ટીએ ઘણું આપ્યું છે, હવે ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે,કેન્દ્ર સરકાર નફરત ફેલાવીને લઘુમતીઓને દબાવી રહી છે. – સોનિયા ગાંધી
રાજસ્થાનના ઉદયપુરમાં આજથી કોંગ્રેસનું ત્રણ દિવસીય ચિંતન શિબિર શરૂ થઈ છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા…
Read More » -
આઇએએસ પૂજા સિંઘલ ઝારખંડ સરકાર દ્વારા સસ્પેન્ડ, કર્મચારી વિભાગે જાહેરનામું બહાર પાડ્યું
આઇએએસ પૂજા સિંઘલ સસ્પેન્ડ, મનરેગા અને ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરાયેલ આઇએએસ પૂજા સિંઘલને ઝારખંડ સરકારે તાત્કાલિક અસરથી ખાણ અને ઉદ્યોગ…
Read More » -
અમિતશાહ પાણી પીવે છે એ એક બોટલની કિંમત ૮૫૦ રૂપિયા છે ઃ ગોવાના મંત્રીનો ખુલાસો ભવિષ્યમાં ભારત સહિત વિશ્વભરમાં પાણીની તંગી સર્જાશે. લોકો પાણી માટે અંદરોઅંદર ઝઘડો પણ કરી શકે છે ઃ રવિ નાઇક
ગોવાના નાગરિક પુરવઠા મંત્રી રવિ નાઈકે કરેલા દાવા પ્રમાણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ખૂબ જ મોંઘુ પાણી પીવે છે.…
Read More »