રાજકારણ
-
ચૌહાણ સરકારની નાકારાપનની કમી ઓબીસી વર્ગના નુકસાનના રૂપમાં સામે આવી ચુકી છે ઃ કમલનાથ
સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશમાં ઓબીસી અનામ ત વિના પંચાયત અને નગર નિગમની ચુંટણીનો આદેશ આપ્યો છે.સુપ્રીમ કોર્ટના આદેશ બાદથી રાજયમાં રાજનીતિ…
Read More » -
કેન્દ્ર સરકાર મોંધવારી અને બેરોજગારી પર અંકુશ લગાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ઃ શરદ પવાર સામાન્ય નાગરિક અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે પરંતુ કેેન્દ્રમાં બેઠેલા લોકો તેના પર ધ્યાન આપવા તૈયાર નથી
એનસીપીના પ્રમુખ શરદ પવારે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાઓનો સામનો કરવામાં ૧૦૦ ટકા નિષ્ફળ…
Read More » -
મોરબીના સિરામીક ઉદ્યોગપતિઓને દિલ્હીના મુખ્યમંત્રીએ આપનો ખેસ પહેરાવ્યો મોરબી સિરામીક ઉદ્યોગની દરેક સમસ્યા માટે ઉદ્યોગપતિઓ કેજરીવાલને મળ્યા હતા.
વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ જાેરશોરથી તૈયારીમાં લાગી ગઈ છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા હતાં તેઓ બપોરે…
Read More » -
અગરબત્તી સળગાવી, ગેસ સિલિન્ડરને હાર પહેરાવી કોંગ્રેસે મોદી સરકારને ઘેરી
દેશની જનતા પર ફરી એકવાર મોંઘવારીનો માર વાગ્યો છે. ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતનમાં ૫૦ રૂપિયાનો વધારો થયો છે. ૧૪.૨ કિલોના…
Read More » -
કોરોનાના મોત મામલે ડબ્લ્યુએચઓ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાના આધારે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા
વિજ્ઞાન નહીં વડાપ્રધાન મોદી ખોટું બોલે છે. કોરોનાથી ૪૭ લાખ મોત થયાના દાવાનું સમર્થન આપી વળતરની માંગણી કરી વર્લ્ડ હેલ્થ…
Read More » -
કેજરીવાલ વિરુદ્ધ નિવેદનના મામલે કુમાર વિશ્વાસની ધરપકડ પર રોક
કુમાર વિશ્વાસને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધના નિવેદન બદલ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે વિશ્વાસની ધરપકડ પર રોક લગાવી…
Read More » -
મુખ્યમંત્રીઓ અને ચીફ જસ્ટિસની સંયુક્ત કોન્ફરન્સ અંગ્રેજીમાં આપેલા ચુકાદાને સામાન્ય લોકો સમજી શકતા નથી, કોર્ટ સ્થાનિક ભાષાને પ્રોત્સાહન આપે ઃ વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતુ. જેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ,…
Read More » -
વડાપ્રધાને ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૨નો પ્રારંભ કરાવ્યો જેમ સુરતીઓ હીરો ચમકાવે તેમ ખેડૂત અને તેના પરસેવાને પણ ચમકાવે ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
આજથી સુરતના સરથાણામાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૨નો પ્રારંભ થઈ રહ્યો છે. ત્રણ દિવસ ચાલનારા આ સમિટનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર…
Read More » -
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ગાંધી આશ્રમમાં ે ચરખો કાંત્યો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા હતા. અહીં ભારત માતા કી જય, વંદે માતરમના…
Read More » -
‘નવા ભારતનું નવું સૂત્ર, હર-ઘર બેરોજગારી, ઘર-ઘર બેરોજગાર’, મોંઘવારી-રોજગાર પર રાહુલનો કેન્દ્ર પર પ્રહાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત મોંઘવારી અને રોજગારના મુદ્દે કેન્દ્ર પર નિશાન સાધે છે. ફરી એકવાર ન્યૂ ઈન્ડિયા પર ટોણો…
Read More »