રાજકારણ
-
અશોક ગહલોતે સંન્યાસ લઇ લેવો જાેઇએ,તેમની પાર્ટીના લોકો પણ ઇચ્છે છે ઃ ગજેન્દ્રસિંહ શેખાવત
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વીટ કરી કહ્યું છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અપ્રાસંગિક થઇ ચુકયા છે. તેમની જેમ તેમની…
Read More » -
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાત લેશે ગુજરાતના શિક્ષણ મંત્રીના નિવેદનમાં ઘમંડ છે કે અમે ૨૭ વર્ષથી ગુજરાતના રાજકારણમાં છીએ
રાજ્યમાં શિક્ષણની સ્થિતિ બેહાલ થઇ છે. ભાજપની સત્તામાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જર્જરિત બની ગઈ છે. ગુજરાતની જનતા શિક્ષણ વ્યવસ્થા સુધારવાની…
Read More » -
મફતમાં વસ્તુઓની વહેંચણી કરનારા રાજકીય પક્ષોની માન્યતા સમાપ્ત થઈ જવી જાેઈએ? ચૂંટણી પંચ
હાલમાં દેશના મોટા ભાગના રાજ્યોમાં રાજકીય પક્ષો દ્વારા મફત સુવિધાઓ આપવાનો ટ્રેન્ડ જાેર પકડ્યો છે, જાેકે નિષ્ણાતોએ આ વધતા જતા…
Read More » -
અમે માયાવતીને સંદેશો મોકલ્યો કે ગઠબંધન કરો, તેમણે વાત પણ નથી કરીઃ રાહુલ ગાંધી
દેશના પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પંજાબમાં જ્યાં કોંગ્રેસની સરકાર હતી ત્યાં તેમને હારનો સામનો…
Read More » -
નીતીશકુમાર ઉપરાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યાં નથી તેઓ બિહારના મુખ્યમંત્રી બની રહેશે બિહારમાં ભાજપ જદયુ ગઠબંધનની સરકાર છે,આપણી જવાબદારી છે કે શરાબબંધી સફળ રહે ઃ તારકિશોર પ્રસાદ
બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા તારકિશોર પ્રસાદે કહ્યું છે કે નીતીશકુમારને બિહારની જરૂરત છે.તે ૨૦૨૫ સુધી બિહારના મુખ્યમંત્રી…
Read More » -
લોકસભામાં ૧૨૯ ટકા પ્રોડક્ટિવિટી, ૧૩ બિલ થયા પસારઃ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા
સંસદનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીએ શરૂ થયું હતું અને કેન્દ્રીય બજેટની રજૂઆત પછી પ્રથમ તબક્કો ૧૧ ફેબ્રુઆરીએ સમાપ્ત થયો હતો.…
Read More » -
કોંગ્રેસે સાબરમતી આશ્રમથી ૧૧૭૧ કિમીની આઝાદી ગૌરવ યાત્રા શરૂ કરી
સફેદ વસ્ત્રોમાં, હાથમાં તિરંગો લઈને પગપાળા એક રેલી કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આઝાદી ગૌરવ યાત્રા (રેલી) આજથી શરુ કરવામાં…
Read More » -
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના વંશવાદ સામે ભાજપ સાવ ચૂપ, દીકરાને પ્રમોટ કરી પદ આપ્યું
ભાજપ કોંગ્રેસમાં નહેરૂ-ગાંધી ખાનદાનના વંશવાદની ટીકા કરે છે ત્યારે મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના વંશવાદ સામે કેમ ચૂપ છે એવો સવાલ…
Read More » -
ઉત્તરાખંડમાં ભાજપને બહુમતિ નહીં મળે તો પૂર્વ મુખ્યમંત્રી પોખરિયાલની ભૂમિકા વધશે
ઉત્તરાખંડમાં ભાજપ જાે બહુમતિના આંકડાને પાર કરી નહીં શકે તો પૂર્વ મુખ્યમંત્રી ડો રમેશ પોખરિયાલ નિશંકની ભૂમિકા મહત્વપૂર્ણ થઇ શકે…
Read More » -
સોશલ મીડિયાની અશ્લીલ સમાગ્રીથી પ્રદેશમાં દુષ્કર્મની ઘટના વધી રહી છે.ઃ રાજસ્થાનના મંત્રી
રાજસ્થાન વિધાનસભામાં પ્રદેશની બગડતી કાયદો વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો હતો ભાજપે ગહલોત સરકારને કાયદો વ્યવસ્થાના મુદ્દા પર ગૃહમાં ભારે ઘેરી હતી.વિધાનસભામાં…
Read More »