રાજકારણ
-
હું આટલો મોટો આતંકવાદી છું તો ધરપકડ કેમ ના કરાઈ.અરવિંદ કેજરીવાલ
પંજાબમાં મતદાન પહેલા આપ કન્વીનર અરવિંદ કેજરીવાલ ગંભીર આરોપોથી ઘેરાયા છે. પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસના દાવા બાદ કોંગ્રેસ-ભાજપ ચારેબાજુ પ્રહારો…
Read More » -
કોંગ્રેસ છોડવાનો નિર્ણય લેનારાઓનું સ્વાગત અને આવનારાઓનું પણ. અશોક ગહલોત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું છે કે કોંગ્રેસ આ દેશમાં આંદોલનની જેમ છે અને કેટલાક નેતાઓના…
Read More » -
આ સ્થિતિ ચાલુ રહેશે તો દેશને વેચવામાં વધુ સમય નહીં લાગે . રાકેશ ટિકૈત
કર્ણાટકમાં શાળા અને કોલેજાેમાં હિજાબને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ટિપ્પણી કરી છે. તેણે હિજાબને લઈને…
Read More » -
ભાજપને જે કરવું હોય તે ઉખાડી નાખો, થોડા દિવસોમાં સાડા ત્રણ નેતાઓ જેલમાં હશે ઃ શિવસેના સાંસદ સંજય રાઉત
ભાજપના નેતાઓના વારથી નારાજ શિવસેનાના સાંસદ સંજય રાઉતે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે સોમવારે દાવો કર્યો હતો કે થોડા દિવસોમાં…
Read More » -
ગાઝિયાબાદમાં ૭૫ ટકા દુષ્કર્મ પીડિતાઓ આજે પણ રાની લક્ષ્મીબાઇ યોજનાના લાભથી વંચિત
રાની લક્ષ્મીબાઇ મહિલા અને બાલ સમ્માન કોષ યોજના હેઠળ અત્યાર સુધી ૭૫ ટકા દુષ્કર્મ પીડિતાઓને આર્થિક મદદ મળી નથી આર્થિક…
Read More » -
ચન્ની સાહેબ બંન્ને બેઠકો પરથી પરાજીત રહેશે ઃ કેજરીવાલનો દાવો
પંજાબ વિધાનસભા ચુંટણીમાં આરોપ પ્રત્યારોપનો દૌર ચાલુ છે.અમૃતસરમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પાર્ટી અને અરણજીત સિંહ ચન્ની પર…
Read More » -
રાજસ્થાનના ભરતપુરના મેયર પર કોર્પોરેટરે લાંચ લેવાનો આરોપ લગાવ્યો,મેયરે ગંગાજળના સોગંદ ખાધા
રાજસ્થાનના ભરતપુરના મેયરનો એક વીડિયો સોશલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં મેયર અભિજીતકુમાર પોતાના ઉપર લાગેલા આરોપોની…
Read More » -
માત્ર ૪૦ દિવસમાં બીજી વખત ભાજપમાં એન્ટ્રી, ધારાસભ્ય બલવિંદર લડ્ડીએ ફરીથી કોંગ્રેસ છોડી દીધી
પંજાબમાં હરગોવિંદપુરના ધારાસભ્ય બલવિંદર સિંહ લડ્ડી ફરીથી ભાજપમાં જાેડાયા છે. ૪૦ દિવસમાં તેમણે ત્રીજી વખત પાર્ટી બદલી. લડ્ડી કોંગ્રેસની ટિકિટ…
Read More » -
અસમના મુખ્યમંત્રીનો રાહુલ ગાંધીને સવાલ- શું અમે ક્યારેય પુરાવો માંગ્યો છે કે તમે રાજીવ ગાંધીના પુત્ર છો
ઉત્તરાખંડની ચૂંટણી રણભૂમિમાં પોતાને બીજા કરતા સારા સાબિત કરવામાં લાગેલા નેતાઓમાં શાબ્દિક જંગ ચાલુ છે. આ જંગમાં હવે આસામના મુખ્યમંત્રી…
Read More » -
બિહાર સરકારે તમામ જીલ્લાના મેજિસ્ટ્રેટને તેમના જીલ્લાના રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ મંદિર અને ધર્મશાળાઓની માહિતી એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
બિહાર સરકારે તમામ જીલ્લાના મેજિસ્ટ્રેટને તેમના જીલ્લાના રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ મંદિર અને ધર્મશાળાઓની માહિતી એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે.૩૮ જિલ્લાના…
Read More »