રાજકારણ
-
ગાઝિયાબાદમાં ૭૫ ટકા દુષ્કર્મ પીડિતાઓ આજે પણ રાની લક્ષ્મીબાઇ યોજનાના લાભથી વંચિત
રાની લક્ષ્મીબાઇ મહિલા અને બાલ સમ્માન કોષ યોજના હેઠળ અત્યાર સુધી ૭૫ ટકા દુષ્કર્મ પીડિતાઓને આર્થિક મદદ મળી નથી આર્થિક…
Read More » -
ચન્ની સાહેબ બંન્ને બેઠકો પરથી પરાજીત રહેશે ઃ કેજરીવાલનો દાવો
પંજાબ વિધાનસભા ચુંટણીમાં આરોપ પ્રત્યારોપનો દૌર ચાલુ છે.અમૃતસરમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પાર્ટી અને અરણજીત સિંહ ચન્ની પર…
Read More » -
રાજસ્થાનના ભરતપુરના મેયર પર કોર્પોરેટરે લાંચ લેવાનો આરોપ લગાવ્યો,મેયરે ગંગાજળના સોગંદ ખાધા
રાજસ્થાનના ભરતપુરના મેયરનો એક વીડિયો સોશલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં મેયર અભિજીતકુમાર પોતાના ઉપર લાગેલા આરોપોની…
Read More » -
માત્ર ૪૦ દિવસમાં બીજી વખત ભાજપમાં એન્ટ્રી, ધારાસભ્ય બલવિંદર લડ્ડીએ ફરીથી કોંગ્રેસ છોડી દીધી
પંજાબમાં હરગોવિંદપુરના ધારાસભ્ય બલવિંદર સિંહ લડ્ડી ફરીથી ભાજપમાં જાેડાયા છે. ૪૦ દિવસમાં તેમણે ત્રીજી વખત પાર્ટી બદલી. લડ્ડી કોંગ્રેસની ટિકિટ…
Read More » -
અસમના મુખ્યમંત્રીનો રાહુલ ગાંધીને સવાલ- શું અમે ક્યારેય પુરાવો માંગ્યો છે કે તમે રાજીવ ગાંધીના પુત્ર છો
ઉત્તરાખંડની ચૂંટણી રણભૂમિમાં પોતાને બીજા કરતા સારા સાબિત કરવામાં લાગેલા નેતાઓમાં શાબ્દિક જંગ ચાલુ છે. આ જંગમાં હવે આસામના મુખ્યમંત્રી…
Read More » -
બિહાર સરકારે તમામ જીલ્લાના મેજિસ્ટ્રેટને તેમના જીલ્લાના રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ મંદિર અને ધર્મશાળાઓની માહિતી એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
બિહાર સરકારે તમામ જીલ્લાના મેજિસ્ટ્રેટને તેમના જીલ્લાના રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ મંદિર અને ધર્મશાળાઓની માહિતી એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે.૩૮ જિલ્લાના…
Read More » -
પ્રથમ તબક્કામાં થયેલ ઓછા મતદાનથી ભાજપમાં ચિંતા શું મોધવારી,બેરોજગારી,વ્યવસ્થાથી શાંત પડી ગયા પાર્ટીના મતદારો ,શું પક્ષ વિરોધી મતદાન
યુપી વિધાનસભા ચુંટણીના પહેલા તબક્કામાં ફકત ૬૦.૧૭ ટકા મતદાન થયું છે આ ૨૦૧૭ના ૬૩.૪૭ ટકા મતદાનની સરખામણીમાં ખુબ ઓછું છે.ગ્રામીણ…
Read More » -
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના તમામ ચૂંટાયેલા ઉમેદવારોએ એફિડેવિટમાં એક જ સરખો રૂપિયા ૧,૩૩,૩૮૦નો ખર્ચ જાહેર કર્યો છે.
ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણીમાં મસમોટી ચોરીનો કૌભાંડ બહાર આવ્યું છે,ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં કુલ ૧૧ વોર્ડના ૪૪ ઉમેદવારો પૈકી ભાજપના…
Read More » -
લો બોલો હવે ..અંબાણી, અદાણીની પૂજા કરવી જાેઈએ, કારણ કે તે લોકોને નોકરી આપે છેઃ ભાજપ સાંસદ
બજેટને લઈને ચર્ચા દરમિયાન ગૃહ મંત્રાલયે સંસદને જણાવ્યું કે ત્રણ વર્ષમાં આશરે ૧૦ હજાર લોકોએ બેરોજગારીને કારણે આત્મહત્યા કરી છે.…
Read More » -
વૃઘ્ઘાવસ્થામાં નેતા રાજનીતિ નહીં કરે તો શું કરે. અશોક ગહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે જાહેરાત કરી છેકે તે કયારેય રાજનીતિમાંથી સંન્યાસ લેશે નહીં.તેમનું માનવુ છે કે વૃધ્ધાવસ્થામાં નેતા રાજનીતિ ન…
Read More »