ગુજરાત
-
અદાણી પાવરે રાજસ્થાન સામેનો કેસ જીત્યો, ૪૨૦૦ કરોડ મળશે
ગૌતમ અદાણીના નેજા હેઠળની દિગ્ગજ કંપની અદાણી પાવરને સુપ્રિમ કોર્ટમાંથી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે રાજસ્થાન ડિસ્કોમ સામેના કેસમાં કંપનીના…
Read More » -
વડોદરા ઃ રેલવે અધિકારી સહિત ૨૫થી વધુ સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા
વડોદરા શહેરમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગે બિલ્ડર ગૃપ, આર્કિટેક્ટ અને રેલવેના એક અધિકારીના નિવાસ સ્થાન, ઓફિસો અને કન્સ્ટ્રક્શન સાઇટો…
Read More » -
સુરતમાં પ્રોજેક્ટ પર મસમોટી લોન લીધા બાદ બિલ્ડરે હપ્તા ન ભરતાં ૨૭ ફ્લેટ હોલ્ડરો બેઘર બન્યા
સુરતના લસકાણા ખાતે આવેલ પરમ રેસીડેન્સીના બિલ્ડરના પાપે ફ્લેટ ધારકો રાતોરાત રસ્તા પર આવી ગયા છે. બિલ્ડર દ્વારા પ્રોજેક્ટ પર…
Read More » -
૨ માર્ચથી યોજાનારા બજેટ સત્રમાં મેડિકલ ટુરિઝમ બીલ રજૂ થશ
ગુજરાત વિધાનસભાનું ૨ માર્ચથી બજેટ સત્ર યોજાવાનું છે. ત્યારે આ બજેટ સત્રમાં રાજ્યનો મોટી ભેટ મળશે. બજેટ સત્રમાં રાજ્યમાં નવી…
Read More » -
ટ્રસ્ટીઓએ શ્રી ગોવર્ધનનાથજી હવેલીની જગ્યાને સ્વામીનારાયણ મંદિરને આપતા વૈષ્ણવોમાં નારાજગ
વડોદરામાં શ્રી ગોવર્ધનનાથજી હવેલીની જગ્યા સ્વામીનારાયણ મંદિરને આપી દેવા હવેલીના ટ્રસ્ટીઓ એકમત થયા છે. પરંતુ, ટ્રસ્ટીઓના આ ર્નિણયથી ભક્તો ભારે…
Read More » -
ગુજરાતમાં વધુ એક પેપરકાંડ!! ધોરણ ૧૦ અને ૧૨ની પ્રીલિમનરી પરીક્ષાના પેપર લીક થયા
ગુજરાતમાં પરીક્ષા પહેલા પેપર લીક થયાનો સિલસિલો અટકવાનુ નામ નથી લઈ રહ્યો. ત્યારે ગુજરાતમાં વધુ એક પેપરકાંડ સામે આવ્યો છે.…
Read More » -
એએમસી ફાયર સેફટીની અમલવારી ન કરાવનારી ૧૫ શાળાઓને સીલ મારી છે
રાજ્યમાં આગના જે ભૂતકાળમાં બનાવ બન્યા છે તેને લઇ ગુજરાત હાઇકોર્ટ એક બાદ એક સુનાવણીમાં આદેશ આપી રહી છે ત્યારે…
Read More » -
શિરડીનું સાંઈ બાબા મંદિર આતંકવાદીઓના રડાર પર, દુબઈના આતંકવાદીએ મોટો ખુલાસો કર્યો
મહારાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થસ્થળ શિરડી પર આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યુ હોવાનુ સામે આવ્યુ છે. દુબઈથી ધરપકડ કરાયેલા આતંકીની…
Read More » -
વડોદરા ની નેશનલ બિલ્ડીંગ કંપની એ છુટા કરેલા ૪૮૦ કામદારો એ ધારાસભ્ય કેતન ઇનામદાર ના ઘર બહાર ભૂખ હડતાળ શરૂ કરી
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસી સ્થિત બેરિંગ બનાવતી નેશનલ બિલ્ડિંગ કંપનીના (એનબીસી) ૪૮૦ કર્મચારીઓને રાતોરાત છુટા કરી દેવામાં આવતા…
Read More » -
હવે દાદા ભગવાન પરિવાર રાજ્ય સરકાર વતી દારુબંધીનો પ્રચાર-પ્રસાર કરશ
રાજ્ય સરકારનો ગૃહ વિભાગ છેલ્લા કેટલાય સમયથી પ્રચાર પ્રસાર મામલે તદ્દન નિષ્ક્રિય છે. બજેટ તો છે, પણ એડવર્ટાઇઝ આપવા મામલે…
Read More »