Uncategorized
-
રાયપુર એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશઃ બંને પાઇલટોનાં મોત નિપજયાં
છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પર એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દુર્ઘટનામાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ઘાયલોને…
Read More » -
અંડરવર્લ્ડ સાથે જાેડાયેલા ૨ લોકોની ધરપકડ
નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ એજન્સીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના બે ઓપરેટિવની ધરપકડ કરી છે. આ બંને લોકોની એનઆઇએ દ્વારા ગઈકાલે રાત્રે મુંબઈથી…
Read More » -
ભારતના દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ગરમીનો પારો ૨ થી ૩ ડિગ્રી વધશે
ભારતના ઘણા ભાગોમાં કેટલાક દિવસોથી ભીષણ ગરમી પડી રહી છે. મોસમ વિભાગે આવનાર દિવસોમાં ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં લૂ…
Read More » -
ગઈ કાલે કાશ્મીરી પંડિતની હત્યા તો આજે એસપીઓને ગોળી મારી
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની કાયરતાપૂર્ણ કાર્યવાહી ચાલુ છે. આજે શુક્રવારે પુલવામામાં એસપીઓ પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકીઓના હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ…
Read More » -
આદિવાસી વિસ્તારમાં નકલી ચલણી નોટોને બજારમાં ઘુસાડવાના એક ષડયંત્રનો પર્દાફાશ
ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા નકલી ચલણી નોટનું કૌભાંડ રાજ્યમાં અનેકવાર બહાર આવ્યું છે. જાેકે સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં નકલી નોટના…
Read More » -
તાજમહેલમાં જગતગુરુ પરમહંસને રોકવા પર હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી જગતગુરુ પરમહંસએ સક્ષમ અધિકારીને ધર્મ શિક્ષા અને ભગવા વસ્ત્રો સાથે પ્રવેશવાની પરવાનગી માટે રજૂઆત કરી હતી
અયોધ્યામાં તપસ્વી છાવણીના જગતગુરુ પરમહંસ આચાર્ય મહંત ધર્મેન્દ્ર ગિરી ગોસ્વામી વતી અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં જગતગુરુ…
Read More » -
ઉત્તર ગુજરાતની ૩૧.૮૦ ટકા યુવતીનાં લગ્ન ૧૮ વર્ષ પહેલાં થઇ જાય છે
ઉત્તર ગુજરાતની પોલિટિકલ લેબ ગણાતા મહેસાણામાં બાળ લગ્નનું પ્રમાણ ૩૨.૩૦ ટકા જાેવા મળી રહ્યું છે. નેશનલ ફેમિલી હેલ્થના વર્ષ ૨૦૧૯…
Read More » -
પત્ની નક્સલીઓ પાસે માર ખવડાવે છેઃ સીએમ હાઉસની સામે રડી પડ્યા જદયુના નેતા મારા લગ્ન થયા હતા. લગ્નના થોડાં વર્ષ પછી મને નક્સલીઓ સાથેની સાઠગાંઠની જાણકારી મળી
બિહારની સત્તારૂઢ પાર્ટી જદયુના નેતાએ મુખ્યમંત્રી નીતીશ કુમાર સમક્ષ પત્નીથી બચાવવાની આજીજી કરી છે. અતિપછાત વિસ્તારના પ્રદેશ મહાસચિવ અવધેશ કુમારે…
Read More » -
એક ઢોંગી બાબાની પોલીસે થાઈલેન્ડમાં ધરપકડ કરી ,બાબા પાસેથી મળી ૧૧ લાશ
અંધશ્રદ્ધા ફેલાવનારા ઘણા ઢોંગી બાબાઓ વિશે તમે સાંભળ્યું જ હશે. આવા જ એક ઢોંગી બાબાની પોલીસે થાઈલેન્ડમાં ધરપકડ કરી છે.…
Read More » -
સોમનાથ મંદિર ખાતે ૭૨ માં સ્થાપના દિન ની વિશેષ ઉજવણી કરવામાં આવી
સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા દિન ૧૧ મે ૧૯૫૧ માં અખંડ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે ૯ કલાક અને ૪૬ મિનિટે…
Read More »