ભારત
-
કાશ્મીરી પંડિતો અનંતનાગમાં તેમના ઘરે પરત ફરતા જ તૂટેલા મકાનોનું સમારકામ શરૂ કરાવ્યુ
અનંતનાગમાં કાશ્મીરી પંડિતો તેમના ઘરે પરત ફર્યા, તૂટેલા મકાનોનું સમારકામ કરવામાં આવી રહ્યું છે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના એક નાના…
Read More » -
કાશ્મીરમાં ૧૨૦ આતંકવાદીઓ ઘૂસપેઠ કરવાની તૈયારીમાં
પાકિસ્તાનના પાડોશી દેશોમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનો ફાયદો આતંકવાદી સંગઠનો ઉઠાવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સરહદ પારથી બનેલા આતંકવાદીઓના…
Read More » -
સુરતના ઇતિહાસમાં પહેલીવારી ક્રાઇમબ્રાંચના ડીસીપી તરીકે મહિલાની નિમણૂંક, બાળકને જન્મ આપ્યાના ૫૦માં દિવસે સંભાળી જવાબદારી
શહેરના ઇતિહાસમાં પહેલીવાર ક્રાઇમબ્રાંચના ડીસીપી તરીકે એક મહિલા અધિકારીએ જવાબદારી સંભાળી છે. ૧૪ ફેબ્રુઆરીએ માતા બનેલા રૂપલ સોલંકીએ સુરત ક્રાઇમબ્રાંચના…
Read More » -
મોંઘવારીએ માજા મુકી છે. દરેક વસ્તુમાં ભાગ વધી રહ્યા છે કોરોના મહામારી પછી દેશનું અર્થતંત્ર પાટા પર આવતાની સાથે જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે.
મોંઘવારીએ માજા મુકી છે. દરેક વસ્તુમાં ભાગ વધી રહ્યા છે કોરોના મહામારી પછી દેશનું અર્થતંત્ર પાટા પર આવતાની સાથે જીવન…
Read More » -
ખેડૂત ના 524000 રૂપિયા બળી ને ખાખ!ધીંગડા ગામે આગ લાગતા એક ખેડૂતને પંદર લાખથી વધુનું નુકશાન
બાવળા ના ધીંગડા ગામે આગ લાગતા એક ખેડૂતને પંદર લાખથી વધુનું નુકશાન ઘરવખરી બળીને ખાખ, સીજનમા પકવેલ જીરૂના રૂ 524000…
Read More » -
રાજસ્થાનના એક બિઝનેસમેને ચંદ્ર પર જમીન ખરીદી
રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના એનઆરઆઇ બિઝનેસમેને ચંદ્ર પર ૧૪ એકર જમીન ખરીદી છે. આ બિઝનેસમેનનું કહેવું છે કે, ચંદ્ર પર જમીન…
Read More » -
ભારતમાં શિક્ષણ કઈ દિશા તરફ વિદ્યાર્થીઓને લઈ જશે…..?
ભારત વિશ્વગુરુ બનશે નુ સ્વપ્ન બતાવીને આમ પ્રજાને હથેળીમાં ચાંદ બતાવતા રહેતા શાસકો વિશ્વગુરુ બનવાનો પાયો (મૂળ) શિક્ષણ છે એ…
Read More » -
અચલેશ્વર મહાદેવ મંદિરની તિજાેરીમાંથી ૧૪,૫૭,૦૦૦ રૂપિયા ૧૩ દાન પેટીઓમાંથી મળ્યા
મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિરની દાન પેટીઓ ખોલવામાં આવી હતી. ૧૩ દાન પેટીઓમાં લાખો રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે.…
Read More » -
નવી દિલ્હી: દેશમાં ત્રણ દીવસ મોડું પહોંચ્યા બાદ ઝડપથી આગળ વધી રહેલા નેરૂત્યના ચોમાસાનો એક છેડો છેક દિલ્હી નજીક પહોંચી ગયો છે અને ચોમાસું હવે દેશના 20થી વધુ રાજયોમાં સક્રીય બની ગયુ છે પણ અગાઉ તા.10ના રોજ જ ગુજરાતના દક્ષિણ કિનારે પહોંચેલા ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે અથવા તો ઠપ્પ થઈ ગઈ છે અને હવે ગુજરાતમાં આગામી ત્રણ ચાર દીવસમાં આ સીસ્ટમ મજબૂત બનીને આગળ વધે તેની રાહ જોવી પડશે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 24 મીમી સિવાય કયાંય વરસાદ નથી અને સૌરાષ્ટ્રમાં તો રવિવારે એક છાંટો વરસાદ પડયો નથી. દિલ્હીમાં આવતીકાલે વરસાદનું આગમન થઈ શકે છે અને દેશમાં આગામી 24 કલાકમાં દેશમાં ગુજરાત સિવાય 20 રાજયોમાં વરસાદની આગાહી થશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં ચક્રવાતનું ક્ષેત્ર બનશે જે ચોમાસાને આગળ ધપાવશે. મહારાષ્ટ્રમાં ચોમાસુ પૂર્ણ રીતે સક્રીય છે અને મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં રોકાઈ રોકાઈને પણ વરસાદ નોંધાઈ રહ્યો છે અને આર્થિક રાજધાનીમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા જનજીવનને મોટી અસર થઈ છે. મુંબઈમાં આગામી બે દીવસમાં હજું વધુ વરસાદ નોંધાશે. મધ્યપ્રદેશના 11 જીલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવાની ચેતવણી આપવામાં આવી છે. બિહારમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે. પંજાબ અને હરીયાણામાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈ અને થાણેમાં વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર થયું છે.
દેશમાં ત્રણ દીવસ મોડું પહોંચ્યા બાદ ઝડપથી આગળ વધી રહેલા નેરૂત્યના ચોમાસાનો એક છેડો છેક દિલ્હી નજીક પહોંચી ગયો છે…
Read More » -
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો
સૌરાષ્ટ્રમાં ભારે ઉકળાટ અને બફારો જોવા મળી રહ્યો છે. ચોમાસું તીવ્ર ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના…
Read More »