ભારત
-
તમિલનાડુમાં લોકડાઉન 14 જૂન સુધી લંબાવામાં આવ્યું
સમગ્ર દેશમાં આ વખતે કોરોના ની આ બીજી લહેર ખુબ જ ભયાનક જોવા મળી હતી .જેમના પગલે સરકાર કેસો ને…
Read More » -
karnatak : મુખ્યપ્રધાન યેદિયુરપ્પાનું મોટું નિવેદન, કહ્યું “જ્યારે પણ રાજીનામું માગવામાં આવશે,એ જ દિવસે આપી દઈશ”
karnatak : રાજયમાં હાલ ભાજપનાં મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાને બદલવા માટેની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે મુખ્યમંત્રીની(Chief Minister) નજીકનાં ધારાસભ્યઓનું માનવું…
Read More » -
આર્મીના બે બ્રિગેડિયરને નિવૃત્તિના ચાર વર્ષ પછી મેજર જનરલ તરીકે પ્રમોશન
આર્મીના બે બ્રિગેડિયરને નિવૃત્તિના ચાર વર્ષ પછી મેજર જનરલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. તેઓને 2015 ની સાલમાં મળવાપાત્ર પ્રમોશન…
Read More » -
આજે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં પવિત્ર તુલસીના ૨૧ લાખ રોપાઓનું વિતરણ કરાશે
આજે સમગ્ર વિશ્વમાં ૫મી જૂનના દિવસ ને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે ત્યારે પર્યાવરણ જતન અને સંરક્ષણ માટે રાજ્ય…
Read More » -
જેલમાંથી છૂટેલા ગુનેગારે ફરી જેલમાં જવા પીએમ મોદીને ધમકી આપી
નવી દિલ્હી, તા. ૪ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનારા ૨૨ વર્ષના આરોપી સલમાનને પોલીસે દિલ્હીમાંથી પકડી લીધો હતો. જેલમાંથી છૂટેલા…
Read More » -
CMની હાજરીમાં મીટિંગ વચ્ચે 2 મંત્રીઓ ઝઘડ્યા, એક-બીજાને આપી ધમકી, મારામારી થતા-થતા રહી ગઈ
રાજસ્થાન કૉંગ્રેસમાં ચાલી રહેલો ડખો હવે ખુલીને સામે આવી ગયો છે. બુધવાર રાત્રે થયેલી કેબિનેટની બેઠકમાં ગહેલોત સરકાના વરિષ્ઠ મંત્રી…
Read More » -
Corona થી અનાથ થયેલા બાળકો માટે મોદી સરકારની મોટી જાહેરાત, મફત શિક્ષણ, માસિક ભથ્થું અને 10 લાખ રૂપિયા
મોદી સરકારે Corona વાયરસ રોગચાળાને કારણે અનાથ થયેલા બાળકો માટે મોટી જાહેરાત કરી છે. વડા પ્રધાન કચેરીએ કહ્યું છે કે…
Read More » -
અવંતિપોરા પોલીસે આતંકવાદી સંગઠનમાં જોડાવાની યોજના બનાવી રહેલા છ યુવાનોની કરી ધરપક
જમ્મુ-કાશ્મીરના અવંતિપોરા પોલીસે આતંકવાદી સંગઠનમાં જોડાવાની યોજના બનાવી રહેલા છ યુવાનોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત સુરક્ષા દળો સાથેના સંયુક્ત…
Read More » -
આકાશમાંથી ડ્રેગન પર નજર રાખશે ભારત, ઇઝરાઇલ પાસેથી મળશે સાયલન્ટ કિલર હેરોન ડ્રોન
ચીનની સાથે નિયંત્રણ રેખાની સાથે-સાથે અન્ય સરહદી વિસ્તાર પર નજર રાખવા માટે ભારતીય સેનાને નજીકનાં ભવિષ્યમાં ઇઝરાયેલથી અપડેટેડ હેરોન ડ્રોન…
Read More » -
ખેડૂત આંદોલન : છ મહિનાથી વિવાદમાં સમાધાન કેમ નથી નીકળતું?
26 નવેમ્બર 2020- પંજાબ, હરિયાણા અને યુપીના હજારો ખેડૂતોનું જૂથ દિલ્હી બૉર્ડર પહોંચ્યું. નેશનલ હાઇવે ખોદી નાખ્યો, ઠંડી રાતોમાં પાણીના…
Read More »